અમદાવાદ: અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિરના અધ્યાપક ઈતુભાઈ લાલજીભાઈ કુરકુટિયા પીએચડી થયા છે. તેઓએ “ગુજરાતી નવલકથામાં વર્ણનનું મહત્ત્વ” વિષયે ગુજરાત યુનિવર્સીટીના ભાષાભવનમાં ગુજરાતી વિભાગના વડા ડો. કીર્તિદાબેન શાહના માર્ગદર્શનમાં મહાનિબંધ રજૂ કર્યો હતો.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને આરોગ્ય શાખા, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે "રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ" અંતર્ગત જનજાગૃતિ અભિયાન હેઠળ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય...
Read more