• Latest
  • Trending

પ્રધાનમંત્રીએ કહ્યું ‘મંદિર પરના હુમલા સ્વીકાર્ય નહી’

1 week ago

ઓરિસ્સાની ટ્રેન દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને રુપિયા ૫૦ લાખની સહાય

22 hours ago

તાલુકા દીઠ એક ગામને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવા કવાયત

2 days ago

પાકિસ્તાનમાં ચંદ્ર જોવા માટે નવો કાયદો બનાવવામાં આવ્યો

2 days ago

જો પિતાનું ઘર પારકુ બનશે તો ભાઈનું ઘર તો છે જઃપંકજા મુંડે

2 days ago

જામનગર જિલ્લા પંચાયતમાં ટ્રેકટર ભરીને સરકારી દસ્તાવેજોની ચોરી

2 days ago

આસારામ વિરુદ્ધના દુષ્કર્મનો કેસમાં રાજ્ય સરકારના કાયદા વિભાગે મોટો ર્નિણય લીધો

2 days ago

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપનાં ત્રણ મોટા નેતાએ રાજીનામુ ધરી દીધુ

2 days ago

પાર્ક કરેલી કારમાં જ રાત્રે ઊંઘી ગયેલાં ડ્રાયવરનો મૃતદેહ મળી આવતાં હડકંપ

2 days ago

અમદાવાદના શાહપુરમાં હિટ એન્ડ રનની ઘટના

2 days ago

બાબા બાગેશ્વરે રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો

2 days ago

પ્લાસ્ટિકના પ્રદૂષણ સામે જાગૃત બની પર્યાવરણના રક્ષણમાં સહભાગી બનીએ

2 days ago

CSK કપ્તાન મહેન્દ્રસિંહ ધોની બોડી ચેકઅપ માટે કોકિલાબેન હોસ્પિટલની લઇ શકે મુલાકાત

2 days ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, June 4, 2023
Khabarpatri
ADVERTISEMENT
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result
ADVERTISEMENT

પ્રધાનમંત્રીએ કહ્યું ‘મંદિર પરના હુમલા સ્વીકાર્ય નહી’

KhabarPatri News by KhabarPatri News
May 25, 2023
in આંતરરાષ્ટ્રીય, ધાર્મિક, ભારત, રાજનીતિ
0
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સિડનીમાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા. પીએમ મોદીને સિડનીના એડમિરલ્ટી હાઉસ ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.  મંદિર પર થતા હુમલાનો પ્રશ્ન ઉઠાવ્યો.. જાણો શું કહ્યું… વડાપ્રધાન મોદીએ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનીઝ સાથેની મુલાકાત દરમિયાન ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક સમયથી મંદિર પર થઈ રહેલા હુમલાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. મંદિર પર થઈ રહેલા હુમલા અને અલગતાવાદી તત્વોની કાર્યવાહી ઉપર વાત થઈ છે. સૌહાર્દપૂર્ણ સંબધને કોઈ તત્વો આધાત પહોચાડે તે અમને સ્વીકાર્ય નથી. ઓસ્ટ્રેલિયાએ ઉઠાવેલા કદમ અંગે હુ તેમનો આભારી છુ. આવા તત્વો વિરુદ્ધ સખત પગલા લેવાની ખાતરી આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિડનીમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી. આ સાથે બંને દેશોએ પરસ્પર સહમતિથી સંબંધોને પહેલા કરતા વધુ સારા બનાવવા પર ચર્ચા કરી છે. બેઠકમાં ઉર્જા અને ઉર્જા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.બેઠક બાદ બંને દેશોના વડાપ્રધાનોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના લોકોનો આભાર માન્યો હતો.

PMએ કહ્યું કે હવે અમે ્‌૨૦ મોડમાં આવી ગયા છીએ. અમારો સંબંધ પરસ્પર વિશ્વાસ અને આદર પર આધારિત છે. ઓસ્ટ્રેલિયામાં ભારતના લોકો બે દેશો વચ્ચે એક સેતુ સમાન છે. પીએમએ કહ્યું કે બંને દેશો વચ્ચે ખાણ અને ખનિજોના ક્ષેત્રને લઈને સકારાત્મક ચર્ચા થઈ છે. બેઠકમાં અમે આગામી દાયકાની રણનીતિ પર ચર્ચા કરી છે. ઓસ્ટ્રેલિયા સાથે સ્થળાંતર અને ગતિશીલતા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સિવાય ગ્રીન હાઇડ્રોજન પર ટાસ્ક ફોર્સ બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.ભારત અને ઓસ્ટ્રેલિયા આર્થિક ક્ષેત્રમાં સહયોગ કરશે.બેઠક દરમિયાન ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ અલગતાવાદીઓ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની પ્રશંસા કરી હતી. પીએમએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલો સ્વીકાર્ય નથી. બેઠકમાં સામેલ થતા પહેલા પીએમ મોદીને સિડનીના એડમિરલ્ટી હાઉસમાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જે બાદ પીએમને એડમિરલ્ટી હાઉસ ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ગઈકાલે એટલે કે મંગળવારે સિડનીમાં ભારતીયોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધોનો આધાર પરસ્પર વિશ્વાસ અને સન્માન છે.

Tags: AttacksPrime Ministertempleપ્રધાનમંત્રીમંદિરહુમલા
ShareTweetShareSendShare
Previous Post

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાને લઈ શાહપુર, દરિયાપુરમાં પોલીસ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ

Next Post

ધોરણ ૧૦નું ગુજરાતી માધ્યમનું ૬૨.૧૧ ટકા પરિણામ

Related Posts

ઓરિસ્સાની ટ્રેન દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને રુપિયા ૫૦ લાખની સહાય

by KhabarPatri News
June 3, 2023
0

        ગઈકાલે ઓરિસ્સાના બાલાસોર પાસે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત થયો હતો. આ વર્ષનો આ અત્યંત ભિષણ કહી શકાય એવો રેલવે...

Read more

પાકિસ્તાનમાં ચંદ્ર જોવા માટે નવો કાયદો બનાવવામાં આવ્યો

by KhabarPatri News
June 2, 2023
0

પાકિસ્તાનમાં ચંદ્રદર્શન અંગે ખોટી માહિતી આપવી ખિસ્સા પર ભારે પડી શકે છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ...

Read more

જો પિતાનું ઘર પારકુ બનશે તો ભાઈનું ઘર તો છે જઃપંકજા મુંડે

by KhabarPatri News
June 2, 2023
0

પંકજા મુંડેની નારાજગી ઘણીવાર સામે આવી છે. ફરી એકવાર તેમનું એક નિવેદન ચર્ચામાં છે. પંકજા મુંડેએ અહિલ્યાદેવી હોલકરની જન્મજયંતિ નિમિત્તે...

Read more

આસારામ વિરુદ્ધના દુષ્કર્મનો કેસમાં રાજ્ય સરકારના કાયદા વિભાગે મોટો ર્નિણય લીધો

by KhabarPatri News
June 2, 2023
0

આસારામ વિરુદ્ધના દુષ્કર્મનો કેસમાં રાજ્ય સરકારના કાયદા વિભાગે મોટો ર્નિણય લીધો છે. કેસમાં ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડેલા છ આરોપી સામે...

Read more

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપનાં ત્રણ મોટા નેતાએ રાજીનામુ ધરી દીધુ

by KhabarPatri News
June 2, 2023
0

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ પોતાના સોગઠા ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે, પરંતુ...

Read more
Load More
Next Post

ધોરણ ૧૦નું ગુજરાતી માધ્યમનું ૬૨.૧૧ ટકા પરિણામ

"હું પીએમ મોદીને માત્ર મહેમાન નહી વિશ્વ ગુરુ માનું છું" : એન્થોની અલ્બેનિસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Currently Playing

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

00:10:03

Interview of Smt Parul Khakhhar by Kavijagat

00:05:58

NewKhabarpatri Exclusive જોબ ટિપ્સ જાણો રીક્રુટર તમારી પ્રોફાઈલ માં શું જોવે છે YouTube 360p

00:04:11

Kal ne kanto hato.......

00:02:41

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Weather

Ad

ADVERTISEMENT
  • Setup menu at Appearance » Menus and assign menu to Footer Navigation
Call us: +91 99251 19651

© 2015-2022 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય

© 2015-2022 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In