લવ જેહાદ, પ્રેમજાળ અને વિધર્મીનો ત્રાસ પાછલાં કેટલાક સમયથી રાજ્યમાં આ શબ્દોની ચાડી ખાતી ઘટનાઓ વધી રહી છે. શહેર ભલે અલગ અલગ હોય, પરંતુ એક જ પ્રકારે ગુનાને અંજામ મળે છે. લોભ, લાલચ, બળજબરી અને અંતે દુષ્કર્મનો શિકાર બની રહી છે વિવિધ યુવતી વિધર્મીઓના કારસ્તાનનો શિકાર. રાજ્યની ૫ અલગ અલગ વરવી વાસ્તવિકતાનો ચિતાર આપના સમક્ષ આપી રહ્યા છીએ. હિંમતનગરથી નવસારી સુધી ખેડાથી માંડીને ગીરસોમનાથ સુધી વિધર્મીઓની પ્રેમજાળ રચાઇ છે. વિધર્મીઓની જાળમાં ફસાઇને હિંદુ સગીરા કે યુવતીઓ કાળા પાણીની સજા ભોગવી રહી છે. ક્યાંક સગીરા દુષ્કર્મનો શિકાર બની રહી છે, તો ક્યાંક પરિણીતાની પજવણી થઇ રહી છે. પીડિતાના પરિવારજનો કહી રહ્યાં છે કે, આભાર માનો એ લવ જેહાદ વિરોધી કાયદાનો, જેના સહારે પીડિતાઓને ન્યાય મળી રહ્યો છે. વિચારો આ કાયદો જ ન ઘડાયો હોત તો આ તમામ હિંદુ યુવતીઓને કેવા દિવસો જોવાનો વારો આવ્યો હોત.
અમદાવાદના સ્ટાર્ટઅપ અને PRCI અમદાવાદ ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે intellectual પ્રોપર્ટી પર કઈ રીતે રક્ષણ કરશો તે વિષય પર ચર્ચા
વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ 2025: સર્જનાત્મકતા અને નવીનતાને આગળ ધપાવવામાં સંગીત અને IP અધિકારોની શક્તિની ઉજવણી વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ...
Read more