શ્રીલંકામાં સોમવારે થયેલી હિંસા બાદ ૨૨૫ લોકો હોસ્પિટલમાં દાખલ છે જેમાં બૌદ્ધ સંત અને પાદરી પણ સામેલ છે. માહિતી પ્રમાણે…
પ્રધાનમંત્રી બન્યા બાદ આજે શાહબાઝ શરીફ પ્રતિનિધિમંડળની સાથે સવારે લંડનના ગૈટવિક એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમણે પાછલી રાત્રે ઇસ્લામાબાદથી લંડન…
શ્રીલંકા અત્યારે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસમાં સરકાર વિરુદ્ધમાં પ્રદર્શન હિંસક થઈ ગયું છે. પ્રધાનમંત્રી…
ભરૂચ ખાતે ઉત્કર્ષ સમારોહ યોજવામાં આવ્યો હતો વડાપ્રધાન મોદી આ કાર્યકર્મમાં વચ્ર્યુઅલ જાેડાયા હતા. અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ત્યાં ઉપસ્થિત…
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ભવનની બહાર ખાલિસ્તાની બેનર અને ઝંડો લગાવવાનો મામલો હાલ ખુબ જ ચર્ચામાં છે. જ્યાં આ બધા વચ્ચે…
નેશનલ ટેકનોલોજી દિવસ ૧૧ મે ૧૯૯૮ના રોજ ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં રાજસ્થાનના પોખરણમાં એક સફળ પરમાણુ પરિક્ષણ…
Sign in to your account