મિત્રો આપણે ગઈ યુગપત્રીમાં જોયું હતુ કે આત્મવિશ્વાસથી ભરેલ વ્યક્તિ એ સિંહ સમાન છે.એનાં અવાજમાં એક ખાસ રણકો હોય છે.
યુગપત્રી મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે જ્યારે આપણે પોતાને ઓળખી લઈએ ત્યારે જ્ઞાનનો સુર્યોદય થાય છે અને આપણને જીવનમાં
યુગપત્રી જીવનમાં જ્યારે જ્ઞાનનો સૂર્યોદય થાય ત્યારે જ સાચી સવાર પડે છે.
યુગપત્રી મિત્રતા થવા પાછળ ઋણાનુબંધન હોય છે મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે મિત્ર આપણને આપણા અસ્તિત્વનું ભાન કરાવે છે.…
મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે મિત્ર છે એ હવાની શીતળ લહેરખી જેવા હોય છે જે સાથે હોય એટલે જીવનમા…
* યુગપત્રીઃ ઇશ્વર સ્વરૂપે અવતર્યું વરદાન છે મિત્રો * સારા અને નરસા પ્રસંગે જાન છે મિત્રો, ઈશ્વર સ્વરૂપે અવતર્યું વરદાન…
Sign in to your account