Tag: Umiyadham

વિશ્વ ઉમિયાધામ ખાતે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના 1500 કારસેવકોનું અભિનંદન કરાયું

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એવમ અખિલ ભારતીય સંત સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા 500 વર્ષની પ્રતીક્ષા બાદ સનાતન ...

વિશ્વઉમિયાધામ દ્વારા વૃક્ષારોપણ કરી સરદાર પટેલ ની પૂણ્યતિથીએ ભાવાંજલિ અપાઈ

આજ રોજ સરદાર પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિશ્વ ઉમિયાધામ - જાસપુર અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમના ...

દેશના ઈતિહાસમાં સૌ પ્રથમવાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ સરદાર જયંતિ પર કરશે રાજવી વંશજોનું સન્માન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે ૧૦૦ વીધા જમીનમાં ૧૦૦ કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયાધામનું ...

ચૂંટણીમાં જીત મેળવવા માટે પાટીદારો ઉપર નજર કેન્દ્રિત

અમદાવાદ : ગુજરાતમાં એક કરોડથી વધુ પાટીદાર મતો હોવાથી બન્ને રાજકીય પક્ષો એવા ભાજપ અને કોંગ્રેસ પાટીદાર આગેવાનોને ટિકિટ આપવા ...

પાલનપુરથી ઉંઝા ઉમિયાધામ સુધી પાટીદારની યાત્રા યોજાઈ

પાલનપુર: પાલનપુરથી મહેસાણાના ઉંઝા ઉમિયાધામ સુધી પાટીદારોની આજે સદભાવના યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. આ યાત્રામાં ...