મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રેસતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલટ્રસ્ટ દ્રારા ચૌદ વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત પંદરમાં વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટએ ઉદગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં "ઉષાપર્વ" નું આયોજન તા.૦૪ માર્ચ ૨૦૨૪ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.ઉષા પર્વ -૧૪ ઉદગમ વુમન્સ એચિવર એવૉર્ડથી બિઝનેસ,સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય,કલા, ફેશન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર 30 મહિલાઓ અને ૧ પુરૂષનું બહુમાન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં…
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ ૨૫ વર્ષથી અવિરતપણે ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે કાર્યરત છે અને હવે સમ્રગ ભારતમાં તેમનો કાર્ય વિસ્તાર કરી રહ્યું…
ઈંગરસોલ રેન્ડના સીએસઆર હેઠળ ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વં માનવતા દિન નિમિતે સરદાર ગુજરાતી શાળા નંબર-૧ ખાતે ૧૨૦૦ થી વધુ…
૧૪મી ઓગષ્ટ ૨૦૨૩ના ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના સંસ્કૃતિક મંત્રાલયના હર ઘર તિરંગા આઉટરીચ પ્રોગ્રામનું અંતર્ગત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય…
Sign in to your account