Tribute

આ યુગના સૌથી મોટા નેતાની ચીરવિદાયથી આપણને કદિ ન પૂરાય એવી ખોટ પડી છે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ વડાપ્રધાન અને વરિષ્ઠ અગ્રણી અટલ બિહારી બાજપેયીજીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક

૧૨૭મી આંબેડકર જયંતિએ મુખ્યમંત્રીએ આપી આદરાંજલી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિએ આદરાજંલી આપતા સ્પષ્ટ પણે જણાવ્યુ કે, સરકાર કોઇપણ સમાજને બંધારણે આપેલા…

Tags:

જુનાગઢના પૂર્વ મેયરનું અકસ્માતમાં મૃત્યુ

જુનાગઢઃ ભારતીય જનતા પાર્ટીના નેતા અને જુનાગઢના પૂર્વ મેયર જીતુભાઇ હિરપરાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ ડેરવણ…

- Advertisement -
Ad image