શહીદોના પરિવારજનો માટે સહાયનો દેશભરમાંથી ધોધ by KhabarPatri News February 16, 2019 0 અમદાવાદ : પુલવામામાં આંતકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો માટે હવે ગુજરાત સહિત દેશભરમાંથી આર્થિક સહાયનો અભૂતપૂર્વ ધોધ વહેવાની શરૂઆત ...
૪૦ શહીદ અંતિમ સફર પર નિકળ્યા : લોકો ઉમટી પડ્યા by KhabarPatri News February 16, 2019 0 નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પુલવામાં ખાતે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા ૪૦ જવાનો આજે તેમની અંતિમ સફર ...
આ યુગના સૌથી મોટા નેતાની ચીરવિદાયથી આપણને કદિ ન પૂરાય એવી ખોટ પડી છે: મુખ્યમંત્રી by KhabarPatri News August 16, 2018 0 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ વડાપ્રધાન અને વરિષ્ઠ અગ્રણી અટલ બિહારી બાજપેયીજીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને ઊંડા દુઃખની લાગણી ...
૧૨૭મી આંબેડકર જયંતિએ મુખ્યમંત્રીએ આપી આદરાંજલી by KhabarPatri News April 16, 2018 0 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિએ આદરાજંલી આપતા સ્પષ્ટ પણે જણાવ્યુ કે, સરકાર કોઇપણ સમાજને બંધારણે આપેલા ...
જુનાગઢના પૂર્વ મેયરનું અકસ્માતમાં મૃત્યુ by KhabarPatri News February 27, 2018 0 જુનાગઢઃ ભારતીય જનતા પાર્ટીના નેતા અને જુનાગઢના પૂર્વ મેયર જીતુભાઇ હિરપરાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ ડેરવણ ...