Tag: Tribute

મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને માંગરોળમાં કેન્ડલ માર્ચ યોજી ભાવભેર શ્રદ્ધાંજલિ પાઠવાઇ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ મુકામે પિયુષ પરમાણની આગેવાનીમાં મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે માંગરોળ ટાવર ચોકથી નિમલા ચોક ...

અરુણાચલ પ્રદેશમાં શહીદીને વરેલા સૈનિકોના પરિવારજનોને મોરારિબાપુ તરફથી સહાય અને શ્રદ્ધાંજલિ

ગત થોડા દિવસો પૂર્વે ભારતના ઉત્તરપૂર્વિય રાજ્ય અરુણાચલ પ્રદેશની હિમાલયની ઉત્તુંગ ગિરિમાળાઓમા ભારતની સરહદોનું રક્ષણ કરી રહેલા ભારતીય સેનાના ૭ ...

શબ્દના જાદુગર વાજપેયીના જન્મદિવસે વિવિધ કાર્યક્રમો

દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આજે તેમના જન્મદિવસ પર યાદ કરવામાં આવ્યા હતા. વાજપેયીને શ્રદ્ધાંજલિ સ્વરૂપમાં કેટલાક કાર્યક્રમ યોજવામાં ...

વાજપેયીના વ્યક્તિત્વને ભુલી ન શકાય

દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે ૨૫મી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે તેમને ફરી દેશના લોકો યટ્ઠાદ કરીને શ્રદ્ધાંજલિ આપનાર છે. ...

સંસદ પર હુમલાની ૧૮મી વરસી : શહીદને શ્રદ્ધાંજલિ

વર્ષ ૨૦૦૧માં ભારતીય સંસદ પર કરવામાં આવેલા ભીષણ હુમલાની આજે ૧૮મી વરસીના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ...

મુંબઇ હુમલાની ૧૧મી વરસી પર શહીદોને અંજલિ અપાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઇના ભીષણ ત્રાસાવાદી હુમલાની ૧૧મી વરસીના દિવસે આ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો અને ત્રાસવાદ સામેના ...

પાલખી યાત્રામાં સાધુ-સંતો સહિત હજારો સેવક જોડાયા

અમદાવાદ : જૂનાગઢના સતાધારના મહંત જીવરાજબાપુ ૯૩ વર્ષની વયે  સોમવારે રાત્રે ૧૦ વાગે દેવલોક પામતાં તેમના અનુયાયી અને ભકતજનોમાં ઘેરા ...

Page 2 of 3 1 2 3

Categories

Categories