Tag: Tribute

મુંબઈની બોટ દુર્ઘટનામાં મૃતકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગત બે દિવસ પહેલા મુંબઈમાં એક બોટ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા ...

અમમોડા બસ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા સહાય રાશી જાહેર

સોમવારે સવારે ઉતરાખંડના અલમોડા તાબાના મોરચુલા અને કુપી નજીક અત્યંત દુઃખદ બસ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 22 લોકોનાં મોત ...

લડાખમાં આર્મીના જવાનોને તેમજ આફ્રિકામાં મ્રુત્યુ પામેલાને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

          પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલે લડાખ નજીક ભારતીય લશ્કરના જવાનોને લઈને જતું વાહન ખાઈમાં પડી જતાં ...

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ આપી

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિના અવસરે બુધવારે ૧૬ ઓગસ્ટ દેશ તેમને સલામ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી ...

જમ્મુ કાશ્મીર, ઉતરાખંડ તેમજ કોલંબિયા અને ઈસકોન બ્રીજ પર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

      પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર દક્ષિણ અમેરિકાના કોલંબિયા ખાતે ભૂસ્ખલન થતાં 14 લોકોનાં જમીન હેઠળ દબાઈ જવાથી મૃત્યુ ...

સાઉથ આફ્રિકામાં ગેસ લીકેજ થતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

  પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે સાઉથ આફ્રિકામાં ગેસ લીકેજ થતાં ૧૬ લોકોનાં દુઃખદ અવસાન થયાં હતાં. પુજ્ય મોરારિબાપુ તરફથી આ ...

બોટાદમાં તળાવમાં ડૂબી ગયેલા પાંચ યુવાનોને મોરારિબાપુની સહાય અને શ્રધાંજલિ

બે દિવસ પહેલા બોટાદના કૃષ્ણસાગર તળાવમાં થોડા યુવાનો નાહવા માટે પડ્યા હતા અને તેમાંથી બે યુવાનો ડૂબવા લાગ્યા હતા. જેને ...

Page 1 of 3 1 2 3

Categories

Categories