સુરત આગકાંડ : બેદરકારી દાખવનારા બેની અટકાયત by KhabarPatri News May 31, 2019 0 અમદાવાદ :સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં આગની ગોઝારાકાંડમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પર આખરે પોલીસનો ફોજદારી કાર્યવાહીનો કાનૂની ગાળિયો કસાયો છે અને ...
દિલ્હીમાં સુરત જેવી ઘટના બની : બધાનો બચાવ થયો by KhabarPatri News May 31, 2019 0 નવી દિલ્હી : સુરતના કોચિંગ સેન્ટરમાં ભીષણ અગ્નિકાંડની ઘટનાને એક સપ્તાહનો સમય થયો છે ત્યારે દિલ્હીમાં પણ આવી જ એક ...
આગકાંડ બાદ કોર્પોરેશન અને ફાયરના નવા નિયમ જારી થયા by KhabarPatri News May 28, 2019 0 અમદાવાદ : સુરત અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી મુદ્દે કડક નિયમોનુ પાલન કરાવવા માટે હવે રાજય સરકાર, તમામ કોર્પોરેશનો અને ...
અગ્નિકાંડ : બિલ્ડીંગ દસ્તાવેજમાં ચોથો માળ ન દર્શાવ્યાનો ઘટસ્ફોટ by KhabarPatri News May 28, 2019 0 અમદાવાદ : સુરતના ગોઝાર આગકાંડની ઘટના અંગે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પુરીને તપાસ સોંપી ત્રણ ...
અગ્નિકાંડ બાદ હવે ફાયરનો સપાટો : તક્ષશિલા અંતે સીલ by KhabarPatri News May 27, 2019 0 અમદાવાદ : સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આકેર્ડમાં સર્જાયેલા અગ્નિકાંડમાં ૨૩ વિદ્યાર્થીઓના મોતને લઇ સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર અને અરેરાટી મચી ...
૧૭ માળ સુધી રેસ્કયુ કરી શકે તેવી ટર્ન ટેબલ લેડર મંગાવાઇ by KhabarPatri News May 27, 2019 0 અમદાવાદ : તક્ષશિલા આર્કેડની આગમાં ૨૩ વિદ્યાર્થીઓ ભડથું થઇ ગયા બાદ હવે સુરત ફાયરવિભાગમાં અદ્યતન ટર્ન ટેબલ લેડર સાધન વસાવવામાં ...
સુરત અગ્નિકાંડ : ૧૯ છાત્રના એક સાથે અગ્નિસંસ્કાર કરાયા by KhabarPatri News May 25, 2019 0 સુરત : સુરત અગ્નિકાંડની ઘટનાના એક દિવસ બાદ આજે મૃત્યુ પામેલા તમામ બાળકોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ...