હિન્દુઓની ધીરજ ખુટશે તો શું થશે : ગિરીરાજને દહેશત by KhabarPatri News October 29, 2018 0 નવી દિલ્હી : અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદના મામલામાં સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી ટળી ગયા બાદ તમામ પક્ષોની જુદી જુદી ...
રામ જન્મભૂમિ પર વહેલી તકે મંદિર નિર્માણ જરૂરી છે by KhabarPatri News October 29, 2018 0 નવી દિલ્હી : રામ મંદિર બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટના નવેસરના ચુકાદા બાદ રાજકીય ગરમી વધી ગઈ છે. રાષ્ટ્રીય સ્વયં ...
મંદિર નિર્માણ માટે હવે વટહુકમ લાવવા હિન્દુ સંગઠનોની માંગણી by KhabarPatri News October 29, 2018 0 નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલામાં સુનાવણી જાન્યુઆરી સુધી ટાળી દીધા બાદ હિન્દુવાદી સંગઠનોએ એકબાજુ મોદી સરકાર ઉપર રામ મંદિરના નિર્માણ ...
વર્ષો જુનો અયોધ્યા મામલો ફરી ટળ્યો : જાન્યુઆરીમાં સુનાવણી by KhabarPatri News October 29, 2018 0 નવી દિલ્હી : જેની રાજકીય વર્તુળો અને દેશના લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા હતા તે વર્ષો જુના અયોધ્યા વિવાદ કેસના ...
સબરીમાલા: ૩૩૪૫થી વધુ દેખાવકારોની ધરપકડ કરાઈ by KhabarPatri News October 29, 2018 0 કોલ્લમ : સબરીમાલા મંદિરમાં પ્રવેશને લઇને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા બાદથી પોલીસને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. વ્યાપક વિરોધ ...
ઇસ્માઇલ ફારુકીના કેસમાં સુપ્રીમ કોર્ટે અગાઉ શું કહ્યું by KhabarPatri News October 28, 2018 0 નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા સ્થળે રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ સ્થળ ઉપર ૨.૭૭ એકર જમીનની માલિકીને લઇને ફેંસલો કરવામાં આવનાર છે. ...
અયોધ્યામાં વિવાદાસ્પદ જમીન કોની તે અંગે આજથી સુનાવણી by KhabarPatri News October 28, 2018 0 નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેચમાં આવતીકાલે સોમવારથી સંવેદનશીલ અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદના મામલામાં સુનાવણી ...