જય મલ્હાર મિત્રો,
આવતીકાલે ૧૫મી ઓગસ્ટ એટલેકે સ્વતંત્રતા દિન છે. ધડાધડ બધાના વ્હોટસપ અને FB ના ‘DP’માં તિરંગાના રંગો ઉતરવા મંડશે.
- રક્ષાબંધન હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ચાલુ સાલે રક્ષાબંધનનો તહેવાર
રક્ષાબંધનનો તહેવાર સામાજિક અને પારિવારીક એકબદ્ધતાનો સાંસ્કૃતિક ઉપાય રહ્યો છે. લગ્ન પછી બહેન સાસરીયામાં જતી રહે છે.
વાંચક મિત્રો તરફથી સ્વાતંત્ર પર્વ વિશેષ શ્રેણીને મળી રહેલા અદભૂત પ્રતિસાદ ખબરપત્રી ટીમને પ્રકારના લેખ રજૂ કરવા માટે પ્રોત્સાહન પુરૂં…
દેશમાં આગામી ૧૫ ઓગસ્ટે ૭૨માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ખૂબ જ ધામધુમથી થવા જઇ રહી છે, ત્યારે ચાલે જાણીએ આપણા દેશ…
Sign in to your account