સોમનાથથી લઈને કાશી વિશ્વનાથ સુધી મહાશિવરાત્રી પર ઘર બેઠા આ રીતે મેળવો મહાદેવનો પ્રસાદ by Rudra February 25, 2025 0 મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ ...
‘કેસરી વીર: લેજેન્ડ્સ ઓફ સોમનાથ’ ના ટીઝરમાં સુનિલ શેટ્ટીની શક્તિશાળી હાજરી, સિનેમાને નવી વ્યાખ્યા આપવાનો કરિશ્મા by KhabarPatri News February 17, 2025 0 સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સૂરજ પંચોલી અભિનીત ફિલ્મ 'કેસરી વીર: લિજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જે ...
સોમનાથ બુલડોઝરની કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું? by Rudra October 26, 2024 0 નવી દિલ્હી : ગુજરાતના ગીર સોમનાથ બુલડોઝર એક્શન કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સર્વોચ્ચ ...
‘ખુશ્બુ ગુજરાત કી’ : દિવાળીની રજાઓમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યાં by KhabarPatri News November 22, 2023 0 દસ દિવસમાં ગુજરાતના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની ૪૨ લાખ ૭૫ હજાર ૯૫૨ પ્રવાસીઓએ મુલાકાત લીધી ગાંધીનગર : દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ...
નાગેશ્વર સૂર્ય છે સોમનાથ ચંદ્ર છે by KhabarPatri News August 7, 2023 0 દારુકવનમાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ-દેવભૂમિ કૃષ્ણભૂમિ,પશ્ચિમની પીઠ અને પુરીઓમાંની પૌરાણિક નગરી-દ્વારિકાથી કથાનો બારમો પડાવ બાપુએ કહ્યું કે જ્યારે પણ પૂજા અભિષેક ...
સોમનાથમાં દંપતીને ઢોરે ઢીંકે ચડાવી પાંચ ફૂટ દૂર ઉલાળી ફેંક્યાં, દર્દનાક ઘટના CCTVમાં થઇ કેદ by KhabarPatri News January 17, 2023 0 જગવિખ્યાત સોમનાથ મંદિર ખાતે મહાદેવના ભક્તો દર્શનાર્થે આવતાં હોય છે. ત્યારે સોમનાથ મંદિરની નજીક આવેલી ચા ની લારી પાસે ઉભેલા ...
સોમનાથમાંથી હવે કોઈ ભક્ત ભૂખ્યું નહિ જાય by KhabarPatri News June 30, 2022 0 દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ નમાવવા આવનાર કોઈપણ ભક્ત હવે પ્રભાસ તીર્થમાંથી ભૂખ્યા પેટે નહિ જાય. સોમનાથ ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે અન્નક્ષેત્રનો ...