કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ભગવાન શિવને સમર્પિત ભજનો અને પ્રાર્થનાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આધ્યાત્મિક તથા સકારાત્મક વાતાવરણ સર્જાયું.
શિવરાત્રી રાહુકાળ દરમિયાન કરવામાં આવેલ રાહુનો ઉપાય તમને જીવનભર રાહુના ખરાબ પ્રભાવથી બચાવશે. તમારી કુંડળીમાં, રાહુ જે રાશિમાં સ્થિત છે…
"શિવરાત્રી મહોત્સવ" રૂપે નિકોલમાં યોજાનાર ભગવાન શિવજીની ૭ (સાત) દિવસીય 'અમરકથા " દરમિયાન દરરોજ સવારે ગૌરી શંકર ધ્યાન - સાધના…
ભગવાન શિવને સમર્પિત સૌથી મોટા તહેવાર મહાશિવરાત્રની ઉજવણી ચોથી માર્ચના દિવસે દેશભરમાં કરવામાં
અમદાવાદ : રાજ્ય સરકારે આગામી શિવરાત્રી દરમ્યાન તા.૨૭ ફેબ્રુઆરીથી તા.૪ માર્ચ દરમ્યાન ગીરનાર શિવરાત્રી કુંભ મેળાના

Sign in to your account