Tag: Shiv Temple

કેદારનાથ યાત્રા કરી ઇશ્વરને સમજો

ભગવાન શિવને સમર્પિત કેદારનાથ ધામ ભારતના ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયોગ જિલ્લામાં સ્થિત છે. કેદારનાથ મંદિર બાર જ્યોતિ‹લગોમાં સામેલ હોવાની સાથે સાથે ...

રાજ્યના બધા શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજ્યા

અમદાવાદ : આજે મહાશિવરાત્રિ હોઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો હર..હર...મહાદેવ, ઓમ નમઃ શિવાયના ભકિતનાદથી ગુંજી ઉઠયા હતા. વહેલી સવારથી ...

અમદાવાદમાં સવા ૩૫ફુટ ઉંચા શિવલિંગનું અનાવરણ

અમદાવાદ : અમદાવાદની પવિત્ર ધરતી પર મહાશિવરાત્રી મહોત્સવ સમિતીના તત્વાઘાનમાં ભારતની ભવ્ય આધ્યાત્મિક, વૈદિક અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અને ...

પાલડીમાં તોડાયેલું શિવમંદિર સ્થાનિક લોકો સ્વખર્ચે બનાવશે

અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં વર્ષો જૂનું નર્મદેશ્વર મહાદેવ અમ્યુકો પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓ દ્વારા એકાએક કોઇપણ કારણ વિના તોડી પાડવામાં ...

પાલડીમાં શિવ મંદિર તોડવાનો વિવાદ ગંભીર : લોકો લાલઘૂમ

અમદાવાદ : ખુદ અમદાવાદ શહેરના મેયર બીજલબહેન પટેલના પાલડી વોર્ડમાં જ ગઇકાલે બપોરે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા વર્ષા ...

Categories

Categories