Roadaccident

Tags:

સૌરાષ્ટ્રમાં તેમજ રાજસ્થાન ખાતે માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થતો જાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકા ખાતેથી નીકળી યાત્રાળુ માંગુકિયા પરિવાર સુરત જઈ રહ્યો…

Tags:

વડોદરા નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

ગત બે દિવસ પહેલા વડોદરાનો એક પરિવાર કબીરવડ ખાતે દર્શન કરવા ગયો હતો અને પરત ફર્યો ત્યારે નેશનલ હાઈવે પર…

Tags:

રાજકોટમાં સિટી બસે બાઈક ચાલકને અડફેટે લીધો, બસ ડ્રાઈવર નશામાં હોવાનું અનુમાન

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર રાજકોટમાં અકસ્માતની ઘટના બની છે. રાજકોટના ભક્તિનગર સર્કલ…

Tags:

ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં અકસ્માતમાં ૧૨ લોકોના મોત

ઝડપી ટ્રક અને ટેમ્પો સામસામે અથડાયા અકસ્માત સર્જાયોઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જ્યાં…

Tags:

પશ્ચિમ બંગાળમાં પેસેન્જર બસમાં ભીષણ આગ લાગતા ૩૦ લોકો દાઝ્‌યા

પશ્ચિમબંગાળ : પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુરમાં શુક્રવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. ઓડિશાના પારાદીપ જતી લક્ઝરી એસી બસમાં આગ…

- Advertisement -
Ad image