" ઉત્સીદેયુ: ઇમે લોકા: કુર્યામ કર્મ ચેત અહમ II સંકરસ્ય ય કર્તા સ્યામ ઉપહન્યામ ઇમા: પ્રજા: II ૩/૨૪II "
ભગવાન ગણેશજીનાં મહોત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગણેશ ભકતોમાં ભારે આનંદ પ્રસરી રહેલો જોવા મળી રહ્યો છે,
ગણેશ ઉત્સવની હવે ૧૦ દિવસ સુધી ધુમ રહેનાર છે. ઉત્સવ દરમિયાન જુદી જુદી રિતિ અને પરંપરા પૂર્ણ કરવામાં આવે છે.…
પુરાણો અને પ્રાચીન ધર્મગ્રથ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. પાર્વતી માતામાંથી ગણપતિ ભગવાન પ્રગટ થયા
તમામ શુભ કાર્ય ભગવાન ગણેશની પુજા સાથે જ શરૂ થાય છે : દસ દિવસ ધુમ રહેશેગણેશોત્સવને લઇને દેશભરમાં તમામ તૈયારી
મહાવીર સ્વામી, જેઓ જૈનોની વર્તમાન ચોવીસીના અંતિમ તીર્થંકર ગણાય છે, તેમનું મૂળભૂત નામ વર્ધમાન હતું. ઈ.સ. પૂર્વે 599-

Sign in to your account