નક્કી કરેલ સ્થળ પર ઉપવાસ કાર્યક્રમને મંજૂરી ન મળતા પ્રવીણ તોગડિયા આજે વિહિપના કાર્યાલયે જ ઉપવાસ પર બેસશે.
વિશ્વ હિન્દુ પરિષદમાંથી ખૂબ જ ખરાબ રીતે હાંકી કાઢવામાં આવેલા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ ડો. પ્રવીણ તોગડિયાના આમરણ ઉપવાસને લઈને ...