Tag: PMModi

PM નરેન્દ્ર મોદી અને CM યોગીનો અંકલેશ્વરના ભક્તોએ અનોખી રીતે આભાર વ્યક્ત કર્યો

મંદિરમાં બે દિગ્ગ્જ નેતાઓની પણ પ્રતિમાની સ્થાપના કરવામાં આવીભરૂચ : ૨૨ જાન્યુઆરીએ અભિજીત મુહૂર્તમાં ભગવાન રામ લલ્લાની ૫૦૦ વર્ષ બાદ ...

વડાપ્રધાન મોદીએ કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ નિમિત્તે લેખ લખ્યો

બિહારના બે વખત મંત્રી રહી ચુકેલા અને સમાજના ઉત્થાન માટે જીવનપર્યત કામ કરતા રહેલા લોકનેતા કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ છે. ૨૩ ...

અયોધ્યાના રામલલ્લાના અભિષેકમાં ભાગ લેતા પ્રધાનમંત્રીના હાથમાં થાળીમાં શું હતું તે જાણો..

રામલલ્લા હવે અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેઓ રામલલાના પ્રાણ ...

વડાપ્રધાન મોદી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રામેશ્વરમમાં પૂજા-અર્ચના કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દક્ષિણ ભારતની મુલાકાત લેશે. આ મહિને પીએમ મોદીની દક્ષિણ ભારતની ત્રીજી મુલાકાત હશે. અયોધ્યામાં અભિષેક ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલ સેતુ પુલ નું મુંબઈ માં ઉદઘાટન કરવામાં આવ્યું

મુંબઈ : મહારાષ્ટ્ર ના મુંબઈ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલ સેતુ પુલ નું ઉદઘાટન કરવામાં આવ્યું, આ પ્રસંગે મહારાષ્ટ્ર ...

VGGS 2024 ૨૦૨૪માં ગુજરાતે રૂ.૪૫ લાખ કરોડથી વધુના રોકાણ માટે ૯૮,૫૪૦ પ્રોજેક્ટ માટે MOUની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુઓનો અત્યાર સુધીનો રકોર્ડ તૂટ્યો છે. ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ સમિટનું સમાપન થઇ ચૂક્યું છે. ત્યારે સમિટમાં થયેલા રોકાણના ...

PM મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ૧૧ દિવસ સુધીના વિશેષ અનુષ્ઠાનની શરૂઆત કરી

અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે . અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીએ આજથી એટલે કે ...

Page 2 of 9 1 2 3 9

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.