PM Modi

અયોધ્યાના રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ PM મોદીને પૂજાનું આમંત્રણ

૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં રામલલા વિરાજમાનની પૂજાને લઈને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેના…

“હું પીએમ મોદીને માત્ર મહેમાન નહી વિશ્વ ગુરુ માનું છું” : એન્થોની અલ્બેનિસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોનો વિદેશ પ્રવાસ કરીને ભારત પરત ફર્યા છે. આ દરમિયાન તેમનું એરપોર્ટ પર હાર પહેરાવીને ભવ્ય…

૨૦૦૦ની નવી નોટ લાવવાના પક્ષમાં નહોતા પીએમ મોદી : પૂર્વ મુખ્ય સચિવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦૦૦ રૂપિયાની નોટ લાવવાના પક્ષમાં નહોતા. પણ તે પોતાની ટીમની સલાહ સાથે ગયા. આવું કહેવું છે કે…

કેરળના મલપ્પુરમમાં બોટ ડૂબી, અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

કેરળના મલપ્પુરમ જિલ્લામાં ૨૫થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં…

Tags:

તમે જે પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે, હું વ્યાજ સાથે પરત કરીશ : વડાપ્રધાન

કર્ણાટક ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીના પ્રચારનો આજે છેલ્લો દિવસે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  સવારે બેંગલુરુમાં રોડ શો કર્યો. જે બાદ બપોરે…

કર્ણાટકમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક!… ફૂલની સાથે ફેંકવામાં આવ્યો મોબાઇલ

કર્ણાટક પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરમાં રોડ શો કર્યો. આ દરમિયાન તેમની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે.…

- Advertisement -
Ad image