PM Modi

વાવાઝોડામાં સરકારની કામગીરીના કવિએ વખાણ કરતા PM મોદીએ આભાર માન્યો

બિપરજોય વાવાઝોડાએ જખૌ બંદર સહિત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળ્યું છે. ત્યારે તંત્રની અગમચેતી અને હવામાન વિભાગની સચોટ આગાહીને પગલે ગુજરાત…

મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું, “કચ્છના લોકોએ હિમ્મતથી વાવાઝોડાનો સામનો કર્યો..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી ત્યારે પીએમએ ગુજરાતના કચ્છમાં આવેલ બિપરજોય વાવઝોડાને લઈને વાત કરી હતી.…

પાકિસ્તાન વધુ બરબાદ થવાની રાહ જોશે પછી મદદ માગવા માટે પહેલ કરશે

પાકિસ્તાનની જીડીપી શૂન્ય થઈ ગઈ છે. લોકો મોંઘવારીથી પરેશાન છે. ગરીબોની સામે આજીવિકાની ઊંડી સમસ્યા છે. દેવું સતત વધી રહ્યું…

PM મોદીના અમેરિકા પ્રવાસ પહેલા અમેરિકી નેતાઓમાં ભારે ઉત્સાહ

વડાપ્રધાન મોદી ૨૧ જૂનથી ૨૩ જૂન સુધી અમેરિકાના પ્રવાસે છે. ત્યારે સમગ્ર વિશ્વની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પર…

અયોધ્યાના રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ PM મોદીને પૂજાનું આમંત્રણ

૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં રામલલા વિરાજમાનની પૂજાને લઈને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેના…

“હું પીએમ મોદીને માત્ર મહેમાન નહી વિશ્વ ગુરુ માનું છું” : એન્થોની અલ્બેનિસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોનો વિદેશ પ્રવાસ કરીને ભારત પરત ફર્યા છે. આ દરમિયાન તેમનું એરપોર્ટ પર હાર પહેરાવીને ભવ્ય…

- Advertisement -
Ad image