PM Modi

Tags:

જાણો પરીક્ષા પર ચર્ચામાં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે કેવો વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ ઉપર એક ટાઉનહોલ સત્રનું આયોજન કર્યું. તેમણે નવીદિલ્હીમાં કાર્યક્રમ સ્થળ તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમને વિવિધ ટીવી સમાચાર ચેનલો, નરેન્દ્ર મોદી મોબાઇલ એપ અને માય ગવ પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા.

Tags:

પ્રધાનમંત્રી મોદી અરૂણાચલ પ્રદેશની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે  અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેશે. અરૂણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન…

Tags:

વડાપ્રધાનની સૌજન્ય મુલાકાત લેતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સૌજન્ય શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ગઈ કાલે દિલ્હી પહોંચ્યા હતા…

Tags:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દેશોના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પેલેસ્ટાઇન, સંયુક્ત આબ અમીરાત અને ઓમાનની ચાર દિવસની યાત્રા પર બપોર બાદ જવા માટે રવાના થશે.…

Tags:

જાણો પીએમ કેમ કરશે દેશભરના વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સ?

આગામી સમયમાં સમગ્ર દેશમાં પરીક્ષાઓ શરૂ થનાર છે ત્યારે પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવતા હોય છે. આ વિષય પર…

Tags:

પ્રધાનમંત્રી મોદી યુએઇ ખાતે વર્લ્ડ ગવર્નમેંટ સમિટને સંબોધિત કરશે

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૧ થી ૧૩ ફેબ્રુઆરીના રોજ સંયુક્ત આરબ અમિરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આ પ્રવાસ દરમિયાન યુએઇમાં આયોજીત…

- Advertisement -
Ad image