પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં “એન્ડ ટીબી” સંમેલનનાં ઉદઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે દિલ્હીમાં આયોજિત “એન્ડ…
રન ફોર ન્યુ ઇન્ડિયામાં હજ્જારો સુરતીઓ દોડયા, આખુ સુરત દોડમય બન્યું સુરતઃ સુરતીઓએ નવા જોમ-જુસ્સા સાથે નવા ભારતના નિર્માણ માટે…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ ઉપર એક ટાઉનહોલ સત્રનું આયોજન કર્યું. તેમણે નવીદિલ્હીમાં કાર્યક્રમ સ્થળ તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમને વિવિધ ટીવી સમાચાર ચેનલો, નરેન્દ્ર મોદી મોબાઇલ એપ અને માય ગવ પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેશે. અરૂણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન…
Sign in to your account