PM Modi

મોદીના નેતૃત્વમાં ફરી ૨૦૧૯માં સરકાર હશેઃ યોગી આદિત્યનાથ

શાહજહાંપુરઃ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ખેડૂત કલ્યાણ રેલીને સંબોધન કરતી વેળા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી

શેરડીના ખેડૂતોને ખર્ચ મૂલ્ય કરતા ૮૦ ટકા વધુ લાભ અપાશે મોદી

શાહજહાપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં આક્રમક રેલી યોજી હતી. આ રેલીમાં મોદીએ લોકસભામાં તેમની સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ…

Tags:

રાહુલ ગાંધી ગૃહની ગરિમા જાળવી શક્યા નથીઃ રાહુલની મોદીને ઝપ્પીને લઇ લોકસભાના અધ્યક્ષ નારાજ

નવીદિલ્હીઃ લોકસભામાં વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એકપછી એક તેજાબી પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધી…

Tags:

નરેન્દ્ર મોદી ચોકીદાર નહીં ભાગીદાર બન્યા છે

લોકસભામાં ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત ઉપર ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા યોજાઈ હતી. કોંગ્રેસ…

રાહુલ ગાંધીના વલણથી મોદી પોતે પણ ચકિત

રાહુલ ગાંધી ગઇ કાલે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આક્રમક દેખાયા હતા. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં એક અજબ નજારો…

Tags:

અવિશ્વાસ દરખાસ્ત પર ચર્ચા વેળા રાહુલ ખુબ જ આક્રમક દેખાયા

લોકસભામાં ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત ઉપર ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ…

- Advertisement -
Ad image