Tag: Murder Case

હત્યાના મામલામાં રામપાલ આખરે અપરાધી કરી દેવાયા

હિસ્સાર : સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદાસ્પદ સંત રામપાલને હત્યાના બંને મામલામાં કોર્ટે અપરાધી જાહેર કર્યા છે. ચુકાદા માટે સેન્ટ્રલ જેલમાં ...

પત્નિ દ્વારા પતિની હત્યાના પ્રયાસથી ભારે ચકચાર

અમદાવાદના નરોડા વિસ્તારમાં પત્નીએ પતિને આંખમાં મરચું નાખીને છરીના ઘા ઝીંકી તેની હત્યાનો હિચકારો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ચકચાર ...

રાજીવ પ્રકરણ : કેન્દ્ર સરકાર પાસે અભિપ્રાય લેવાયો નથી

ચેન્નાઈ: તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે આજે એવા અહેવાલને રદિયો આપ્યો હતો કે રાજીવ ગાંધી હત્યા કેસમાં રહેલા સાત અપરાધીઓને છોડી ...

રાજીવ હત્યા કેસ : દોષિતોને મુક્ત કરવાની ભલામણ થઇ

ચેન્નાઈ: તમિળનાડુ કેબિનેટે રાજીવ ગાંધી હત્યા કેસમાં તમામ સાત અપરાધીઓનો છોડી મુકવા ભલામણ કરવાનો આજે નિર્ણય કર્યો હતો. બંધારણની કલમ ...

Page 4 of 4 1 3 4

Categories

Categories