morbi

પાકિસ્તાનથી હરિદ્વારના વિઝા મેળવી લોકો મોરબી પહોંચ્યા

પાકિસ્તાનથી હરિદ્વારના વિઝા મેળવીને આવેલા જુદા જુદા પરિવારના કુલ મળીને ૪૫ જેટલા લોકો હાલમાં મોરબી પહોંચ્યા છે અને તે લોકો…

મોરબીના ઝૂલતા પુલ પર થયેલી દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટમાં ૧૪ નવેમ્બરે થશે સુનાવણી

મોરબીમાં થયેલી મોટી દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી પર ૧૪ નવેમ્બરે સુનાવણી થશે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોરબી દુર્ઘટના પર શોક પ્રગટ કર્યો

મોરબીમાં થયેલી પુલ દુર્ઘટનામાં લગભગ ૧૪૦ લોકોના મોતના સમાચાર છે. આ દુર્ઘટના પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શોક વ્યક્ત કર્યો…

મોરબીના કુંતાસી પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો

રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક નદી-નાળાઓ બે કાંઠે વહેવા…

ગુજરાતને તેનું નવું પ્રવાસી આકર્ષણ 108 ફૂટ હનુમાનજી, મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવ્યું

એપ્રિલ 2022, ગુજરાત: 2008માં ઉદ્યોગપતિ નિખિલ નંદા દ્વારા ભગવાન હનુમાન જી માટે ચાર ધામ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જે…

જમીન વિકાસ નિગમ દ્વારા કરોડો રૂપિયાની લૂંટ કરાઈ

અમદાવાદ : મોરબી જીલ્લામાં નાની સિંચાઈ વિભાગના કામો, વન-વગડાના સીમ તળાવો ઉંડા કરવામાં મોટા પાયે ભાજપના

- Advertisement -
Ad image