Tag: Moraribapu

ગુજરાતની અતિવૃષ્ટિ અને મધ્યપ્રદેશની બસ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને સહાયતા રાશી પહોંચાડતા મોરારિબાપુ 

ગત થોડા દિવસો દરમ્યાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થયેલ છે. દક્ષિણ  ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદને ...

દિલ્હીની આગ દુર્ઘટનાના હતભાગીઓને મોરારિબાપુની સહાય

બે દિવસ પહેલા દિલ્હીના મુંડકા વિસ્તારના એક કોમર્શિયલ કોમ્પલેકસમાં  ભયાનક આગ લાગી હતી. એ દુર્ઘટનામાં 27 થી વધુ લોકો મૃત્યુ ...

પૂજ્ય મોરારી બાપૂએ ગુજરાતમાં શાળા અને કોલેજોની પરિસ્થિતિની પ્રશંસા કરી

અમદાવાદ: પરમ પૂજ્ય મોરારી બાપૂએ એક શાળાના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યમાં શાળા અને કોલેજોની પરિસ્થિતિ અંગે ખૂબજ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું ...

શ્રી હનુમંત જન્મોત્સવના ઉપલક્ષ્યમાં મોરારિબાપુ દ્વારા વિવિધ એવોર્ડ પ્રદાન કરવામાં આવશે 

પૂ.મોરારિબાપુ પ્રેરિત અનેક વિધ એવોર્ડઝ વિવિધ કળાઓ, ભાષા-સાહિત્ય અને સામાજિક સેવા ક્ષેત્ર અર્પણ થતા રહ્યા છે. એમના એવોર્ડ દ્વારા પણ ...

માનસ ગુરુકૂલ  મહેશ એન.શાહ દિ-૪ તા-૫ એપ્રિલ.સત્ય પ્રતાપી હોય છે અને પ્રેમ પ્રભાવી હોય છે.

ચોથા દિવસની કથામાં પ્રવેશ કરતી વખતે બાપુએ કહ્યું કે મારા ભાવનગર પાસેના સમઢીયાળામાં એક પહોંચેલી સ્ત્રી-ગંગાસતી,જેણે એક પદ લખ્યું: શીલવંત ...

રામનામ જાતિગત,કૂળગત કે વંશગત નથી કારણ કે એ આદિ-અનાદિ-અનંત છે,પુરાતન નહિ સનાતન છે.

માનસ રામકથા  મહેશ એન.શાહ દિવસ-૨ તારીખ- ૨૦ માર્ચ.નામમાં ગળપણ,સગપણ અને વળગણ છે.રામનામ જાતિગત,કૂળગત કે વંશગત નથી કારણ કે એ આદિ-અનાદિ-અનંત ...

Moraribapu, dholavira

પૂજ્ય મોરારી બાપૂએ ધોળાવીરા રામકથા શરૂ કરતા પહેલા ત્યાંના પૌરાણિક સંગ્રહાલયની મુલાકાત લીધી

પૂજ્ય મોરારી બાપૂએ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામના મેળવી ચૂકેલ ધોળાવીરા અને તેના પુરાતત્વીય સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. મોરારી બાપુ ...

Page 8 of 9 1 7 8 9

Categories

Categories