Morari Bapu

Tags:

પૂજ્ય મોરારી બાપૂ બીજી ઐતિહાસિક “રામ યાત્રા” ઉપર જશે, પ્રભુ શ્રીરામના વનવાસ અને પરત ફરવા સુધીના મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળો ઉપર રામકથા યોજશે

નવી દિલ્હી : પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોના પ્રસારક પરમ પૂજ્ય મોરારી બાપૂ 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2025…

Tags:

જેસલમેર બસ દુર્ઘટના માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગત દિવસે રાજસ્થાનના જેસલમેર નજીક બસમાં આગ લાગી હતી અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ ૨૦ લોકો જીવતા સળગી ગયા…

Tags:

મોરારી બાપુએ ગોપનાથ રામકથામાં આપ્યો સંદેશ: સનાતન ધર્મ અને મંદિર સંસ્કૃતિનું સંરક્ષણ આપણી જવાબદારી

ગોપનાથ: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ આજે ગોપનાથમાં ચાલી રહેલી રામકથા દરમિયાન જણાવ્યું કે સનાતન ધર્મ માત્ર…

Tags:

મોરારી બાપુની “માનસ ગૌ સૂક્ત” રામકથામાં હાજર રહેલા RSS નેતા સુરૈશ ભૈયાજીએ કહ્યું – વિશ્વમાં ધર્મ ટકી રહ્યો છે, તે ભારતને કારણે છે

બરસાના: બરસાનામાં ચાલી રહેલી મોરારી બાપુની "માનસ ગૌ સૂક્ત" રામકથામાં શુક્રવારે સવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી…

Tags:

કથાકાર મોરારી બાપુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર પત્ર લખી શુભેચ્છા પાઠવી

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસના અગ્રણી પ્રચારક પૂજ્ય મોરારી બાપુએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર એક ભાવનાત્મક…

Tags:

મહુવા, મુંબઈ અને અન્યત્ર અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગત બે દિવસ પહેલા મહુવાની એક વ્યક્તિ નું કતપર પાસે પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું તેવા સમાચારો પ્રાપ્ત થયા…

- Advertisement -
Ad image