Morari Bapu

Tags:

પંજાબ અને અન્યત્ર અકુદરતી રીતે મ્રુત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

તાજેતરમાં દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. આ વિનાશકારી વરસાદને કારણે અનેક લોકોના મોત નિપજયા છે અને જાનમાલની ભારે…

વૈષ્ણોદેવી ખાતે પૂરમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની ભારે ખુવારી થઈ છે અને અનેક લોકોના મોત નિપજયા છે.…

Tags:

આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ પોલેન્ડમાં રામ કથા દ્વારા હોલોકોસ્ટ પીડિતોનું સન્માન કર્યું

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ હાલમાં કેટોવાઈસ આંતરરાષ્ટ્રીય પરિષદ કેન્દ્ર ખાતે રામ કથા (રામાયણ પર પ્રવચનો)નું સંચાલન કરી રહ્યા છે,…

Tags:

જમ્મુમાં વાદળ ફાટવાથી માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

તારીખ ૧૪ ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાથી પ્રાપ્ત માહિતી અનુસાર 60 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે.…

કેન્યાની રામકથામાં મોરારી બાપુએ ક્રિકેટ અને જીવન વચ્ચે સમાનતાઓ દર્શાવી, ક્રિકેટની ભાષામાં જીવનનો મંત્ર સમજાવ્યો

મોમ્બાસા: સુપ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામ કથા વાચક મોરારી બાપુએ મોમ્બાસામાં ચાલી રહેલી માનસ રામરક્ષા કથા દરમિયાન ક્રિકેટની રમત અને…

Tags:

રાજસ્થાનમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

રાજસ્થાનના દૌસા જીલ્લામાં ગઈકાલે એક કરુણ ઘટનામાં ૧૧ લોકોનાં મોત નિપજયા છે તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. મૂળ યુપીના એટા…

- Advertisement -
Ad image