ગુજરાતમાંથી સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે કર્ણાટક સરકારના ટુરીઝમ વિભાગ અને કર્ણાટક રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ લિ. (KSTDC) દ્વારા અમદાવાદીઓમાં કર્ણાટકના પ્રવાસી સ્થળો, હોટેલ્સ, રિસોર્ટ્સ, હોમસ્ટેસ અને સર્વિસ પ્રોવાઈડર્સ વિષયે માહિતી આપવા માટે અને એમને પ્રોત્સાહિત કરવા માટે અમદાવાદમાં હોટેલ ક્રાઉન પ્લાઝા ખાતે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કર્ણાટકના વાઇબ્રન્ટ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા હેતુ કર્ણાટકની પ્રાચીન કલા સ્વરૂપ 'પૂજા કુનીતા'નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું…
બેંગ્લોર : કર્ણાટકના કાનુન અને સંસદીય બાબતોના મંત્રી જેસી મધુસ્વામીએ એક વિવાદાસ્પદ નિવેદન કરીને નવી ચર્ચા જગાવી
બેંગલોર : કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના ચાણક્ય તરીકે ગણાતા ડીકે શિવકુમારની ધરપકડ કરી લેવામાં આવ્યાબાદ
નવી દિલ્હી : દેશના જુદા જુદા ભાગોમાં પુરતાંડવ હજુ જારી છે. મોતનો આંકડો ૨૦૦થી પણ ઉપર પહોંચી ગયો છે. બચાવ…
નવી દિલ્હી : દેશના જુદા જુદા ભાગોમાં કુદરતી પુર પ્રકોપ જારી છે. પુર તાંડવના કારણે મોતનો આંકડો જુદા જુદા રાજ્યોમાં
Sign in to your account