Jamnagar

સાંસદ પૂનમ માડમની પુત્રીનું સારવાર દરમિયાન અવસાન

અમદાવાદ :જામનગર અને દેવભૂમિ દ્વારકાજિલ્લાની લોકસભા બેઠકના ભાજપ સાંસદ સભ્ય પુનમબેન માડમની પુત્રીનું આજે સવારેસિંગાપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું…

Tags:

નાતજાતના વાડામાંથી બહાર આવવા જરૂરઃ આનંદીબેન

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે જામનગર જિલ્લાના વીજરખી પાસે નવનિર્મિત વાત્સલ્યધામનું લોકાર્પણ કર્યું હતું.

Tags:

મહિલા વિષયક કાયદાઓ અને મહિલા સશક્તિકરણ માટેની કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ

જામનગર: ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા પ્રેરીત તેમજ આઇ.સી.ડી.એસ. જીલ્લા પંચાયત જામનગર દ્વારા આયોજીત સ્થાનિક સ્વરાજની ચૂંટાયેલી મહિલાઓ અને…

જામનગર ખાતે આજે લોકાર્પણ થનાર લાખોટા મ્યુઝિયમ અને કિલ્લાનો પરિચય

જામનગરનું લાખોટા મ્યુઝિયમ માળખુ એક કિલ્લા તરીકે રચાયેલ હતું જે દુશ્મન સૈનિકોના આક્રમણને અટકાવવા માટે નિર્મિત થયેલ લાખોટા કોઠા-કિલ્લાનું ઇ.સ.૧૮૩૪,…

Tags:

જામનગરમાં મુખ્યમંત્રીના હસ્તે આજે રૂ.૧૮ કરોડના ખર્ચે લાખોટા મ્યુઝીયમનું લોકાર્પણ

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના હસ્તે જામનગરમાં ૫મી મેના રોજ  જામનગર મહાનગરપાલીકાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ થશે. જેમાં રૂ.૧૮ કરોડના ખર્ચે બનેલ…

- Advertisement -
Ad image