India

વિશ્વમાં કોરોના બાદ મંકીપોક્સના ભય વચ્ચે

ભારતમાં મંકીપોક્સની તપાસ માટે આરટી-પીસીઆરની કીટ લોન્ચ કરાઈ બ્રિટન, જર્મની, ઈટાલી સહિત વિશ્વના લગભગ ૨૯ દેશોમાં આ રોગના દર્દીઓ મળી…

કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ આર.એસ.એસ પર નિશાન સાંધ્યું

કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા સિદ્ધારમૈયાએ આર.એસ.એસ પર નિશાન સાંધ્યું છે. તેમણે…

મંકીપોક્સમાં અત્યારે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખતરો વધાવાની સંભાવના : WHO

WHOમાં મંકીપોક્સ પર ટેક્નીકલ બ્રીફિંગ પર કામ ચાલી રહ્યું છે. ટેક્નિકલ બ્રીફિંગ દરમિયાન WHO મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસ અને વૈશ્વિક…

ભારત – પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ વચ્ચે ઉકેલાશે વાત ?

ગત અઠવાડિયામાં ભારતનો પ્રવાસ કરનાર આ બીજું પાકિસ્તાની પ્રતિનિધિમંડળ છે. આ મહિનાની શરૂઆતમાં એક પાકિસ્તાની પ્રતિનિધિમંડળ શંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)…

ગીતાંજલિ શ્રીને ટોમ્બ ઓફ સેન્ડને મળ્યો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર

જાણીતી લેખિકા ગીતાંજલિ શ્રીને તેમની નોવેલ 'Tomb of Sand'  માટે વર્ષ ૨૦૨૨ના International Booker Prizeથી નવાજવામાં આવ્યા છે. આ પુસ્તકને…

- Advertisement -
Ad image