હિમાચલમાં પહાડી તૂટવા લાગી, લોકો ઘર છોડીને ભાગ્યા, અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત by KhabarPatri News August 19, 2023 0 હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ ...
મણિપુરમાં તોફાનીઓએ સુરક્ષા ગાર્ડના ઘરને સળગાવી દીધું by KhabarPatri News July 7, 2023 0 મણિપુરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. દેશના કોઈને કોઈ ભાગમાંથી દરરોજ હિંસાના સમાચાર આવી ...
અમદાવાદમાં રથયાત્રામાં સમયે મકાનની બાલ્કની ધરાશાયી થતાં ૮ને ઈજા by KhabarPatri News June 21, 2023 0 અમદાવાદમાં રથયાત્રાના માર્ગ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉભેલા ...
આ મહિલાએ પોતાનું ચાર માળનું મકાન રાહુલ ગાંધીના નામે કર્યું by KhabarPatri News April 10, 2023 0 કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ દિલ્હીની એક મહિલાએ પોતાનું ચાર માળનું મકાન રાહુલ ...
ભાવનગરમા પાંચ શખ્સોએ ઘરમાં ઘૂસી યુવકનું અપહરણ કર્યું, પોલીસે આરોપીઓની કરી ધરપકડ by KhabarPatri News December 7, 2022 0 રાત્રે ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય યુવાનનું પાંચ શખ્સોએ તેના ઘરમાં ઘૂંસી અપહરણ કરી રૂપિયા બે લાખની ખંડણી ...
ચીનની રિયલ એસ્ટેટ કંપનીએ ઘઉં, લસણની બદલામાં ઘર આપવાની ઓફર કરી by KhabarPatri News June 23, 2022 0 ચીનના હેનાનમાં આવેલા સેન્ટ્રલ ચાઈના રિયલ એસ્ટેટ નામની એક કંપનીએ આ યોજના શરૂ કરી છે. કંપનીએ આ માટે વિધિવત રીતે ...
અમદાવાદમાં એચ-૧ ૨૦૧૯માં નવા રહેણાંકોમાં ૧૫૭% (વાયઓવાય)નો વધારો થયો by KhabarPatri News July 10, 2019 0 અમદાવાદ : નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા ટૂડેએ પોતાના ફ્લેગશિપ અર્ધવાર્ષિક અહેવાલની ૧૧મી આવૃત્તિ ઈન્ડિયા રિયલ એસ્ટેટ રજૂ કરીહતી. આ અહેવાલમાં જાન્યુઆરીથી ...