Gujarat Government

બાળકોમાં ખાંડના સેવનમાં ઘટાડો કરવા માટે શાળા કક્ષાએ ‘સુગર બોર્ડ’ લગાવવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત ભારતભરમાં ચાલી રહેલા ‘મેદસ્વિતા મુક્ત’ અભિયાનમાં સ્વયંભૂ રીતે નાગરિકો જોડાઇ રહ્યા છે. વર્તમાનમાં નાના-નાના…

મધ્યમ વર્ગના લોકોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આવાસ તબદીલી પર 80 ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો…

Tags:

હવે અધવચ્ચે નહીં છૂટે વિદ્યાર્થીઓનું શિક્ષણ, ગુજરાત સરકારે AIની મદદથી ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા ઓળખ કરી

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણનાં અધિકારથી વંચિત ન રહે તે હેતુસર…

ખેડૂતો વાવેતર શરુ કરે તે પહેલા જ વર્ષ 2025-26 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર

ગાંધીનગર : ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ ૨૦૨૫-૨૬માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક…

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં SC અને SEBC વર્ગનાં વિદ્યાર્થીઓને અપાતી ઈનામની રકમમાં રૂ. 20 હજારનો સુધીનો વધારો

રાજ્યમાં ધો. ૧૦ અને ૧૨ બોર્ડનું પરિણામ જાહેર કરાયું છે ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં મહત્વપૂર્ણ…

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા 1,000થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન

જાતિ-સમાવેશક સમાજ બનાવવાના પુનરોચ્ચાર સાથે મહિલાઓની આત્મનિર્ભરતાને પ્રોત્સાહન વડોદરા : આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ(૦૮ માર્ચ, ૨૦૨૫) પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા…

- Advertisement -
Ad image