નારાયણ બિઝનેસ સ્કૂલ, અમદાવાદ ખાતે બેચ 2022-2024ના અનુસ્નાતક વર્ગના વિદ્યાર્થીઓ માટેના પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ...
સાહિત્યિક અનુવાદ, સર્જનાત્મક લેખન અને પ્રકાશન અભ્યાસક્રમના તેના બીજા બેચની ગ્રેજ્યુએશન સેરેમનીની ઉજવણીમાં, જેસીબી લિટરેચર ફાઉન્ડેશન (JCBLF) અને અમદાવાદ યુનિવર્સિટીએ, ...