Government Of Gujarat

ગુજરાત સરકાર દ્વારા વર્ગ-1 અને 2ના કર્મચારીઓને પોતાની સ્થાવર મિલકતો જાહેર કરવાનો પરિપત્ર બહાર પડાયો

ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા સરકારી વિભાગોમાં ફરજ બજાવી રહેલા વર્ગ-૧ અને ૨નાં કર્મચારીઓને પોતાની સ્થાવર મિલકતો જાહેર કરવાનો આદેશ…

ડાયાબીટીસ રોગ અંગેના ડૉ. તિવેન મરવાહના પુસ્તકોનું વિમોચન કરતાં રાજ્યપાલ ઓ.પી.કોહલી

ડાયાબીટીસ રોગના વધી રહેલા દર્દીઓને રોગ અંગે સાચી જાણકારી મળી રહે અને રોગથી ગભરાવાને બદલે તેની સંભાળ લેતા થાય તેવા…

રાજ્યના લશ્કર-પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે રૂ. પાંચ લાખની સહાય

રાજ્યના જરૂરતમંદ હોનહાર વિદ્યાર્થીઓ-યુવાઓને આર્થિક સ્થિતિ-નાણાંના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે માટે એક મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઇ…

રાષ્ટ્રીય પરેડમાં ગાંધીજીના જીવન-કવને તાદ્શ્ય  નિહાળીને દર્શકો મંત્ર મુગ્ધ

નવી દિલ્હી ખાતે આશિયાન પ્રમુખોની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા ‘‘સાબરમતી આશ્રમની શતાબ્દી અને ગાંધીજી’’ વિષયક…

જાણો દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરાત સરકાર દ્વારા રજૂ થનાર ટેબ્લો વિશે

પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા સાબરમતી આશ્રમની શતાબ્દી અને ગાંધીજી વિષયક ટેબ્લો રજૂ થશે આગામી ૨૬મી જાન્યુઆરીએ નવી…

રાજ્યમાં માર્ગ સુવિધાનો વ્યાપ વધારવા રૂ.૧૬૭૭ કરોડના વિકાસ કામો મંજૂર

  ગાંધીનગરઃ વિકાસને વરેલી ગુજરાતની નવી સરકારને કેન્દ્ર સરકારે નવા વર્ષની ભેટરૂપે માર્ગ સુવિધાના વિવિધ વિકાસ કામોનો વ્યાપ વધારવા રૂ.૧૬૭૭…

- Advertisement -
Ad image