ગાંધીનગરમાં ડેરાના ભક્તો એકઠા થયા, ડેરા સચ્ચા સૌદાના આધ્યાત્મિક સ્થાપના દિવસની ઉજવણી કરી by KhabarPatri News April 25, 2022 0 ડેરા સચ્ચા સૌદાનો આધ્યાત્મિક સ્થાપના દિવસ રવિવારે ગાંધી નગરમાં ગુજરાતના તમામ ડેરા ભક્તો દ્વારા આદર અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો ...
રોયલ એન્ફિલ્ડના સહયોગથી BSF સીમા ભવાની શૌર્ય અભિયાન “એમ્પાવરમેન્ટ રાઇડ –2022”ને ગાંધીનગરથી લીલી ઝંડી આપવામાં આવી by KhabarPatri News March 16, 2022 0 રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 પર 5280 કિલોમીટરની મુસાફરી કરવાના તેમના નોંધપાત્ર પ્રયાસમાં BSF સીમા ભવાની ટીમે આજે ગાંધીનગરને પાર કર્યું ...
રાંધેજા-બાલવા રોડનું કામ ચાલુ હોવાથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ by KhabarPatri News February 15, 2022 0 ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના રાંધેજા- બાલવા રોડનું રીસર્ફેસીંગનું કામ હાલ પ્રગતિમાં છે. જે કામ પ્રગતિમાં હોવાથી આ માર્ગ પર ચાર પૈડાના ...
૪૨ લાખ રૂપિયાના પુસ્તક ગોડાઉનમાંથી ચોરાઈ ગયા by KhabarPatri News December 12, 2019 0 ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના સેક્ટર-૨૫ ખાતે આવેલા ગોડાઉનમાંથી ગત મહિને રૂ.૪૨ લાખના પુસ્તકોની ચોરી થઈ હોવાની ઘટના સામે ...
ટેકનોલોજી જાયન્ટ આસુસ ઈન્ડિયાના ગાંધીનગરમાં નવા એક્સ્લુઝિવ સ્ટોરનું ઉદઘાટન by KhabarPatri News December 16, 2019 0 આસુસ ઈન્ડિયાનાનેશનલ સેલ્સ મેનેજર જિજ્ઞેશ ભાવસાર અને સ્ટોરના માલિક શ્રી જગદીશ દુધાતે આસુસ એક્સ્લુઝિવ સ્ટોરનું ઉદઘાટન કર્યુ હતું. આ સ્ટોરમાં વ્યાપક રેન્જમાં ઈલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર ...
BRTS ના અકસ્માતોને લઇ ગૃહ રાજયમંત્રી નિરીક્ષણ કરશે by KhabarPatri News November 26, 2019 0 ગત ગુરૂવારે પાંજરાપોળ પર બીઆરટીએસ બસે બે સગાભાઈને અડફેટે લેતા મોત થયા હતા. સમગ્ર શહેરને હચમચાવી દેનારી આ દુર્ઘટનાની રાજ્ય ...
નર્મદા કેનાલમાં ૩ કિશોરોના ડૂબી જવાથી કરૂણ મોત થયા by KhabarPatri News April 29, 2019 0 અમદાવાદ : ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામે બે સગાભાઇ સહિત ત્રણ કિશોરોના નર્મદા કેનાલમાં ડૂબી જવાના કારણે કરૂણ મોત થતાં સમગ્ર ...