Farmer

Tags:

નર્મદા ડેમમાં જળસપાટી ૧૧૪ મીટરથી વધારે થઇ

અમદાવાદ: ઉપરવાસમાં ભારે વરસાદ અને નવા નીરની આવકના કારણે રાજયના નર્મદા ડેમમાં જળસપાટી ૧૧૪.૩૪ મીટરથી વધુ પહોંચી ગઇ હતી.  છેલ્લા…

Tags:

વરસાદી અછત વચ્ચે સરકાર પશુઓ માટે ઘાસચારો આપશે

અમદાવાદ : રાજ્યમાં ઓછાં વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને ખેડૂતોને ભારે હાલાંકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જેથી ઓછા વરસાદને…

Tags:

ખેડૂતોને આઠ કલાકના બદલે ૧૦ કલાક વિજળી – સરકાર

અમદાવાદ : રાજ્યના ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની સંવેદનશીલ સરકારે વરસાદ ખેંચાતા જ ખેડૂતોના વિશાળ…

જંતુનાશક દવાની સામે ખેડૂતોને સુરક્ષા આપવા સરકાર કટિબદ્ધ

અમદાવાદ : રાજ્ય સરકારે હલકી ગુણવત્તાના કે અનધિકૃત એવા બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી ખેડુતોને રક્ષણ મળે તે માટે…

Tags:

હવે પ્રિમિયમ અંતિમ ખંડના ક્ષેત્રફળ મુજબ જ આકારાશે

અમદાવાદ : મહેસુલમંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, કિસાનોના હિતને વરેલી રાજ્ય સરકારે અનેકવિધ કિસાનલક્ષી નિર્ણયો કર્યા છે જેના ભાગરુપે શહેરી વિસ્તારમાં…

Tags:

માફી યોજનાના ફેરફારો અંગે લાભ ખેડૂત અને ટ્રસ્ટને મળશે

અમદાવાદ : રાજ્ય સરકારે કાયમી ધોરણે રદ થયેલા વીજ જોડાણોના ધરાવતા ગ્રાહકોને પુનઃ વીજ જોડાણ મળી રહે તેમજ ખેડૂતો ઉપરાંત જાહેર…

- Advertisement -
Ad image