Farmer

Tags:

માફી યોજનાના ફેરફારો અંગે લાભ ખેડૂત અને ટ્રસ્ટને મળશે

અમદાવાદ : રાજ્ય સરકારે કાયમી ધોરણે રદ થયેલા વીજ જોડાણોના ધરાવતા ગ્રાહકોને પુનઃ વીજ જોડાણ મળી રહે તેમજ ખેડૂતો ઉપરાંત જાહેર…

Tags:

૧૪ ટકા કૃષિ વિકાસ દર વગર ૨૦૨૨ સુધી ખેડૂતોની આવકને બે ગણી શક્ય નથી:મનમોહનસિંહ

નવીદિલ્હી: પોતાના મૌનના કારણે વિરોધીઓની ટિકા ટિપ્પણીનો સામનો કરી રહેલા પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહનસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા…

શેરડીના ખેડૂતોને ખર્ચ મૂલ્ય કરતા ૮૦ ટકા વધુ લાભ અપાશે મોદી

શાહજહાપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં આક્રમક રેલી યોજી હતી. આ રેલીમાં મોદીએ લોકસભામાં તેમની સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ…

ગુજરાતના ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે ઇન્સેક્ટિસાઇડ્‌સ (ઇન્ડિયા)એ ઉત્પાદનો બજારમાં ઉતાર્યા

અમદાવાદ: અગ્રણી કૃષિ સુરક્ષા ઉત્પાદન નિર્માતા કંપની ઇન્સેક્ટિસાઇડ્‌સ (ઇન્ડિયા) લિમિટેડે આજે ચાર નવા ઉત્પાદન બજારમાં ઉતારવાની જાહેરાત કરી છે. આ…

Tags:

ઇફકો દ્વારા ‘ઇફકો આઈ મંડી એપ’નો પ્રારંભ

અમદાવાદ: સહકારી ક્ષેત્રની વિશ્વની સૌથી મોટી ખાતર ઉત્પાદક કંપની ઇફકોએ ખેડૂતોને સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી સોશિયલ ઈ-કૉમર્સ એપ “ઇફકો આઈ…

Tags:

એગ્રિકલ્ચર સેન્સસ મુજબ રાજયમાં ૨.૨૪ લાખ ખેડૂત ખાતેદારોનો વધારો

એગ્રિકલ્ચર સેન્સસ વર્ષ:૨૦૧૦-૧૧ મુજબ રાજયમાં ખેડૂત ખાતેદારોની સંખ્યામાં કુલ ૨,૨૪,૫૯૬ વધારો નોંધાયો છે. જે મુજબ હાલ રાજયમાં કુલ ૪૮,૮૫,૬૧૦ ખેડૂત…

- Advertisement -
Ad image