વિજ્ઞાન પ્રવાહ : ૫૦ ટકા એમસીક્યુ પદ્ધતિ રહેશે by KhabarPatri News June 27, 2019 0 અમદાવાદ : શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવનાર ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પદ્ધતિના સંદર્ભમાં આજે બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી ...
પર્યાવરણ ક્ષેત્રે કેરિયરનો ક્રેઝ વધ્યો by KhabarPatri News June 19, 2019 0 દુનિયાભરને ગ્રીન બનાવીને આ ક્ષેત્રમાં કેરિયર પણ બનાવી શકાય છે. જાણકાર શિક્ષણશાસ્ત્રી કહે છે કે જો આપને પર્યાવરણને લઇને અભૂતપૂર્વ ...
હાલ ખાલી જગ્યા ધરાવનાર શાળાની પુનઃ પસંદગીની તક by KhabarPatri News June 15, 2019 0 અમદાવાદ : આરટીઆઈ એસીટી-૨૦૦૯ અન્વયે નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓનાં ધોરણ-૧માં પ્રવેશ આપવા શૈક્ષણિક વર્ષ ...
શિક્ષણ ક્ષેત્રથી દેશના ચિત્રને બદલાશે by KhabarPatri News June 9, 2019 0 શિક્ષણ ક્ષેત્રમાં ધરખમ સુધારા કરવાની અને શિક્ષણની ગુણવત્તાને સુધારી દેવા માટેની માંગ વર્ષોથી કરવામાં આવી રહી છે પરંતુ શિક્ષણના ક્ષેત્રમાં ...
આકાશ ઈન્સ્ટિટ્યૂટમાંથી ૩૦ વિદ્યાર્થીઓ નીટ ૨૦૧૯ના ટોપ ૫૦માં સામેલ by KhabarPatri News June 7, 2019 0 અમદાવાદ : આકાશ ઈન્સ્ટિટ્યૂટના ૩૦ વિદ્યાર્થીઓએ નીટ ૨૦૧૯માં ટોપ ૫૦ ઓલ ઈન્ડિયા રેન્કમાં સ્થાન મેળવ્યું છે, જેમાંથી ૨૨ વિદ્યાર્થીઓ તેના ...
કોમર્સ પ્રવાહ પાઠ્યક્રમમાં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ by KhabarPatri News June 3, 2019 0 સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ પ્રવાહના પાઠ્યક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ...
એલન કરિયર ઇન્સ્ટિટ્યુટના અંકિતે રેકોર્ડ તોડ્યો by KhabarPatri News May 23, 2019 0 કોટા : સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ઉત્કૃષ્ટતા પ્રત્યે પ્રતિબદ્ધ અગ્રણી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ એલન કરિયર ઇન્સ્ટિટ્યુટે વિદ્યાર્થીઓ અને માતા-પિતાની અપેક્ષાઓને ફરી એકવાર પરિપૂર્ણ ...