Education

આર.ટી.ઈ. હેઠળ ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હશે તો વાલીઓ વિરુદ્ધ એફ.આર.આઇ દાખલ કરાશે

રાજ્યમાં આર.ટી.ઇ.એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં નબળા અને વંચિત જુથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામુલ્યે ધોરણ-૧ માં પ્રવેશ…

ગુજરાત સરકાર-નાસ્કોમ દ્વારા આઇ.આઇ.ટી. ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ ફોર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ શરૂ કરાશે

ગુજરાત સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગના ગુજરાત સેન્ટર ઓફ એકસલન્સ, નાસ્કોમ અને IIT ગાંધીનગર વચ્ચે સેન્ટર ઓફ એકસલન્સ ફોર ઇન્ટરનેટ ઓફ…

ગાંધીનગર ખાતે એજ્યુકેશન એક્સપો-ર૦૧૮નો પ્રારંભ

ગાંધીનગર ખાતે થનગનાટ કલ્ચરલ ફાઉન્ડેશન આયોજીત ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-ર૦૧૮નો પ્રારંભ થયો છે. આ ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-૨૦૧૮નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના…

પરિણામનો દિવસ: શિક્ષકે લખેલો માતા-પિતા અને વિદ્યાર્થીઓને પત્ર

પ્રિય વાલી મિત્રો, છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ અંતે આવી ગયો, “પરિણામનો દિવસ”. આ દિવસ સાચે…

Tags:

સ્નાતક મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમીયોપેથીક અને નેચરોપેથીના અભ્યાસક્રમોમાં પ્રવેશના નિયમોમાં ફેરફાર

 ગુજરાતમાં સ્નાતક કક્ષાની મેડીકલની ૪૦૦૦ ડેન્ટલની ૧૧૫૫, આયુર્વેદની ૧૮ર૦, હોમિયોપેથીની ૩રપ૦ અને નેચરોપેથીની ૬૦ મળી કુલ ૧૦,૦૦૦થી વધુ બેઠકો ઉપલબ્ધ…

Tags:

આર.ટી.ઇ. એકટ હેઠળ પ્રવેશ માટેની મુદત લંબાવાઇ

આગામી શૈક્ષણિક વર્ષમાં આર.ટી.ઇ. એકટ-૨૦૦૯ અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ માટે ઓન…

- Advertisement -
Ad image