પુલવામા અટેક : શાંતિ માટે તક આપવા ઇમરાનની માંગ by KhabarPatri News February 25, 2019 0 નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ ભારતના કઠોર વલણથી પાકિસ્તાન ...
પુલવામાં : સ્ફોટકો પથ્થરની એક ખાણમાં છુપાવાયા હતા by KhabarPatri News February 25, 2019 0 શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર કરવામા આવેલા ભીષણ ત્રાસવાદી હુમલામાં ઉપયોગ કરવામાં આવેલા વિસ્ફોટકો આખરે બોમ્બર ...
સરહદ પર સેનાની જંગી તૈનાતી કરાતા કાર્યવાહીને લઈને સંકેતો by KhabarPatri News February 23, 2019 0 નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર હલચલ હવે તીવ્ર જોવા મળી રહી છે. ભારત સરકાર દ્વારા કરવામાં ...
મસુદ મુદ્દે ચીનનુ ખતરનાક વલણ by KhabarPatri News February 23, 2019 0 જમ્મુ કાશ્મીરમાં પુલવામા ખાતે સીઆરપીએફ કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ ચીનનુ ખતરનાક વલણ ફરી એકવાર સપાટી પર આવ્યુ છે. ...
પાકને સિંધૂ સમજૂતિ હેઠળ પાણી નહીં આપવા નિર્ણય by KhabarPatri News February 22, 2019 0 નવી દિલ્હી : પુલવામાના ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાનની સામે કઠોર વલણ અપનાવીને ભારત સરકારે સિંધુ જળ સમજૂતિ છતાં હજુ સુધી ...
સ્થાનિકે આત્મઘાતી હુમલો કર્યો છે by KhabarPatri News February 21, 2019 0 જમ્મુ કાશ્મીરના પુલવામામાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાની સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ ભીષણ હુમલાને અંજામ આપનાર એક સ્થાનિક ...
પુલવામા કરતા મોટા-પ્રચંડ ત્રાસવાદી હુમલાનો ખતરો by KhabarPatri News February 21, 2019 0 નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ દેશમાં ભારે આક્રોશ છે ...