કોંગ્રેસ દ્વારા ભાજપે ઉભી કરેલ મોંઘવારીસમાન રાવણનું દહન by KhabarPatri News October 20, 2018 0 અમદાવાદ: દેશભરમાં દિવસેને દિવસે મોંઘવારી દિવસે નહીં એટલી રાત્રે વધી રહી છે અને પ્રજા તેના નીચે દબાવા લાગી છે. જેને ...
સાઈધામમાં પહોંચીને જનસેવાની પ્રેરણા અને ઉત્સાહ મળે છે : મોદી by KhabarPatri News October 19, 2018 0 શિરડી: સાઈ સમાધિના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે શિરડી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોને આવાસ આપવાના નામ ઉપર કોંગ્રેસ પાર્ટી ...
મોદીએ શિરડી ખાતે વિશેષ પુજા કરી : કોંગ્રેસ પર પ્રહારો by KhabarPatri News October 19, 2018 0 શિરડી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિરડી મંદિરમાં ખાસ પુજા કરી હતી. સાથે સાથે અનેક પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા હતા. મોદીએ ...
કોંગ્રેસ પાર્ટી હિન્દુઓનું અપમાન કરે છે : ભાજપ by KhabarPatri News October 19, 2018 0 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ફેસબુક એડ અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના હિન્દુ નિવેદન ઉપર કોંગ્રેસ અને ભાજપમાં ઘમસાણની સ્થિતિ ...
યુપી અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તિવારીનું નિધન by KhabarPatri News October 18, 2018 0 નવી દિલ્હી : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉત્તરપ્રદેશ તથા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીનું આજે અવસાન થયું હતું. નારાયણ દત્ત ...
સબરીમાલાને લઇને ઘમસાણ જારી : બંધની માઠી અસર થઇ by KhabarPatri News October 18, 2018 0 કેરળના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને વિરોધ પ્રદર્શનનો દોર જાર રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મહિલાઓ મંદિર સુધી ...
રાણે ભાજપને તોડવા માટે ઇચ્છુક હતા : ચેલ્લાકુમાર by KhabarPatri News October 19, 2018 0 ગોવામાં કોંગ્રેસના પ્રભારી અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ ચેલ્લાકુમારે દાવો કર્યો છે કે, ગોવાની ભાજપ સરકારમાં મંત્રી રહેલા વિશ્વજીત રાણે ...