Baba Ramdev

Tags:

યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ યોગપીઠના પ્રમુખ આચાર્ય બાલકૃષ્ણની મુશ્કેલી વધી

યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના ચેરમેન આચાર્ય બાલકૃષ્ણની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. કેરળની એક કોર્ટે તેમના…

૫ દવાઓના પ્રતિબંધ પર બાબા રામદેવની પ્રતિક્રિયા

યોગગુરૂ બાબા રામદેવે પતંજલિના ઉત્પાદોથી બનનારી દિવ્ય ફાર્મસીની દવાઓ પર પ્રતિબંધ લગાવવા મામલે તીખી પ્રક્રિયા આપી છે. તેમણે કહ્યું કે,…

માનસ ગુરુકુળ  મહેશ એન.શાહ દિવસ-૫ તારીખ-૬ એપ્રિલ.રામને,વેદને,બ્રહ્મને માપો નહિ,પામો!

તર્કથી કંઇ સિધ્ધ થતું નથી,અનુભૂતિથી થાય છે.વિચાર,ઉચ્ચાર,આચાર,વ્યવહાર અને સ્વિકાર-સત્યની આ પંચધારા છે.કર્મ નીતિથી,રીતિથી અને પ્રીતિથી કરો. છઠ્ઠા દિવસની કથા પ્રારંભે…

માનસ ગુરુકૂલ  મહેશ એન.શાહ દિ-૪ તા-૫ એપ્રિલ.સત્ય પ્રતાપી હોય છે અને પ્રેમ પ્રભાવી હોય છે.

ચોથા દિવસની કથામાં પ્રવેશ કરતી વખતે બાપુએ કહ્યું કે મારા ભાવનગર પાસેના સમઢીયાળામાં એક પહોંચેલી સ્ત્રી-ગંગાસતી,જેણે એક પદ લખ્યું: શીલવંત…

Tags:

રામમંદિર બનાવવા બાબા રામદેવની ફરીથી અપીલ

અમદાવાદ : યોગગુરૂ બાબા રામદેવે ગુજરાતમાં નડિયાદ ખાતે આજે ફરી એકવાર અયોધ્યામાં રામમંદિર બનવું જ જાઇએ તેવો

Tags:

રામ મંદિર અયોધ્યામાં બનવું જોઇએ : રામદેવની પ્રતિક્રિયા

અમદાવાદ :  યોગગુરૂ બાબા રામદેવ આજે એક કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદની મુલાકાતે હતા ત્યારે ફરી એકવાર મીડિયા

- Advertisement -
Ad image