અયોધ્યા કેસ : હિન્દુ પક્ષની દલીલો પૂર્ણ, ટુંકમાં ચુકાદો by KhabarPatri News August 31, 2019 0 નવીદિલ્હી : રાજકીયરીતે ખુબ જ સંવેદનશીલ અયોધ્યા મામલામાં હિન્દુ પક્ષની દલીલો પૂર્ણ થઇ ગયા બાદ હવે વહેલી તકે ચુકાદો આવે ...
અયોધ્યા ટાઇટલ વિવાદ વર્ષોથી પેન્ડિંગ જ રહ્યો છે by KhabarPatri News August 2, 2019 0 નવી દિલ્હી : અયોધ્યા કેસ મામલામાં સુપ્રીમ કોર્ટમાં દરરોજની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ સંવેદનશીલ મામલામાં તમામની નજર કેન્દ્રિત ...
અંતે મધ્યસ્થતા ફ્લોપ : અયોધ્યા મામલે છટ્ઠીથી દરરોજ સુનાવણી by KhabarPatri News August 2, 2019 0 નવી દિલ્હી : રાજકીયરીતે ખુબ જ સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં મધ્યસ્થતાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ હવે સુપ્રીમ ...
અયોધ્યા ત્રાસવાદી હુમલાના કેસમાં ચાર ત્રાસવાદીને સજા by KhabarPatri News June 19, 2019 0 અયોધ્યા : ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામજન્મભૂમિ સંકુલમાં વર્ષ ૨૦૦૫માં થયેલા આતંકવાદી હુમલાના મામલામાં પ્રયાગરાજની સ્પેશિયલ કોર્ટે આજે સજાની જાહેરાત કરી હતી. ...
અયોધ્યા : મધ્યસ્થતા પેનલને ૧૫ ઓગષ્ટ સુધીની મહેલત by KhabarPatri News May 10, 2019 0 નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે રામ મંદિરના મામલે માત્ર ત્રણ મિનિટ સુધી સુનાવણી કરી હતી. ત્યારબાદ મધ્યસ્થતા માટે ૧૫મી ઓગષ્ટ ...
રામ મંદિર મુદ્દે ચુંટણી માહોલમાં કોઈએ પણ કોઈ નિવેદન કર્યું નથી by KhabarPatri News April 13, 2019 0 અયોધ્યા : રામ મંદિર આંદોલનના ગતિ પકડવા અને રાજકીય મુદ્દા તરીકે તેને રજુઆત કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત આવું બની ...
અંતે અયોધ્યા જમીન વિવાદ કેસને મધ્યસ્થી મારફતે ઉકેલવા આદેશ by KhabarPatri News March 8, 2019 0 નવી દિલ્હી : દશકોથી અટવાયેલા અયોધ્યા જમીન વિવાદ કેસને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીનો આજે આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યુ ...