અમરેલી : કોંગ્રેસના ૧૫૦ સભ્યોએ રાજીનામા આપ્યા by KhabarPatri News March 19, 2019 0 અમદાવાદ : ગુજરાત વિધાનસભાં વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે. સાવરકુંડલા તાલુકાના બે જિલ્લા ...
તુલસીશ્યામ રેન્જની નજીક સિંહણનો મૃતદેહ મળ્યો છે by KhabarPatri News February 28, 2019 0 અમદાવાદ : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડમાં આવતા છાપરા નેસ નજીક આવેલા સોહરિયા વિસ્તારમાંથી આજે એક ૯ ...
માલગાડીની હડફેટે આવતા વધુ ત્રણ સિંહોના થયેલા મોત by KhabarPatri News December 18, 2018 0 અમદાવાદ : અમરેલી જિલ્લાના સાવરકુંડલામા બોરાળા ગામના ફાટક પાસે આજે વહેલી પરોઢ પહેલાં માલગાડીની હડફેટે ત્રણ સિંહના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા ...
સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વર્ષા by KhabarPatri News October 27, 2018 0 અમદાવાદ : સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં આજે તોફાની પવન સાથે કમોસમી વરસાદના લીધે ખેડૂત સમુદાયમાં ચિંતાનું મોજુ ફરી ...
અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા by KhabarPatri News October 5, 2018 0 અમદાવાદ: સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે પણ વરસાદી માહોલ રહ્યો હતો. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ રહેતા લોકોમાં રોમાંચની ...
અમરેલી જિલ્લા તેમજ લાઠી તાલુકાના તમામ તલાટી એક સાથે રજા ઉપર.. by KhabarPatri News September 29, 2018 0 અમરેલીઃ લાઠી તાલુકા તલાટી મંડળ દ્વારા આ પહેલા તા.૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ લાઠી મામલતદાર આર.કે મનાત તેમજ તાલુકા વિકાસ અધિકારી ...
લાઠી તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા અપાયું આવેદન પત્ર.. by KhabarPatri News September 10, 2018 0 લાઠી(અમરેલી) : તા ૧૦/૦૯/૨૦૧૮ ના રોજ લાઠી તાલુકાના તમામ તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કરી ગુજરાત રાજ્ય ...