Ambaji

નવરંગપુરા શ્રીઅંબાજી માતાજી મંદિરમાં ચૈત્ર માસમાં ધાર્મિક ઉત્સવોની ઉજવણી

નવરંગપુરા ગામ ખાતે આવેલ ૪૦૦ વર્ષ જુના મંદિરમાં શ્રી અંબાજી માતાજી નવરંગપુરામાં માતાજીએ માઉભક્તોને કળિયુગમાં દર્શનથી આર્શીવાદ આપવા અષાઠ સુદ-૧૨…

Tags:

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી અને તેની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસ્યો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભર ઉનાળે ગાજવીજ સાથે કમોસમી વરસાદ…

Tags:

અંબાજી માતાજી મંદિર ખાતે નવરંગપુરા માતાજીનો હવન તથા મેડિકલ કેમ્પનું આયોજન

અંબાજી માતાજી મંદિરની હાલની નવરંગપુરાની જગ્યાએ ૪૦૦ વર્ષ પહેલાં નાની ડેરી હતી. અંબાજી માતાજીને પ્રગટ થઈને માઈભક્તોની મનોકામના પૂર્ણ કરવા…

Tags:

ધર્મનો કોઇ પણ પૈસો સરકારની તિજાેરીમાં લેવાતો નથી ઃ નીતિન પટેલ

હાલમાં જ મહંત કમલનયનદાસજીનું નિવેદન સામે આવ્યુ હતુ. જેને લઈ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના અગ્રણી નેતા નીતિન પટેલે પ્રતિક્રિયા…

Tags:

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના યાત્રિકોની બસ પલટી, ૩૦ને ઈજા

જામનગર, મોરબી અને રાજકોટના લગભગ 50 જેટલા મુસાફરો સવાર હતાબનાસકાંઠાના સાંસદ પરબત પટેલ ઘટના સ્થળે પહોંચ્યાબનાસકાંઠા : અંબાજીનો ત્રિશુલિયા ઘાટ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં આદ્યશક્તિ ધામ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી થતાં પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ અપનાવીને…

- Advertisement -
Ad image