Ambaji

માઈ ભક્તોએ એક જ જગ્યાએ કર્યા 51 શક્તિપીઠના દર્શન, જાણો કઈ રીતે?

બનાસકાંઠા : શકિત, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માઈભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શકિતપીઠ અંબાજી. લાખો કરોડો માઇભકતોના આસ્થાના…

Tags:

અંબાજી માતાના પ્રાંગણમાં ભક્તોએ ગબ્બર દર્શન તથા ભારે થનગનાટ અને ઉત્સાહ સાથે ગરબાની રમઝટ માણી.

આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિમાં નવરંગપુરા અમદાવાદ ખાતે આવેલ અંબાજી માતાના પ્રાંગણમાં ભક્તોએ ગબ્બર દર્શન તથા…

Tags:

અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે લક્ઝરીનો ભયંકર અકસ્માત, 4ના મોત અને 25થી વધુ ઘાયલ

બનાસકાંઠા : યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. દાંતા અને અંબાજી વચ્ચે સર્જાયેલા…

Tags:

ભાદરવી પૂનમે મહામેળામાં અંદાજે 32.54 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ‘માં અંબા’ના કર્યા દર્શન

51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગુજરાતના અંબાજી ખાતે આવેલી છે. આ શક્તિપીઠમાં 170 વર્ષથી જૂની ચાલતી પરંપરામાં આજે પણ લાખોની સંખ્યામાં…

Tags:

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈને તડામાર તૈયારી, યાત્રિકોને મળશે ખાસ સુવિધા

51 શક્તિપીઠમાંથી એક એટેલે કે અંબાજી, વિશ્વવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 12 થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના…

નવરંગપુરા શ્રીઅંબાજી માતાજી મંદિરમાં ચૈત્ર માસમાં ધાર્મિક ઉત્સવોની ઉજવણી

નવરંગપુરા ગામ ખાતે આવેલ ૪૦૦ વર્ષ જુના મંદિરમાં શ્રી અંબાજી માતાજી નવરંગપુરામાં માતાજીએ માઉભક્તોને કળિયુગમાં દર્શનથી આર્શીવાદ આપવા અષાઠ સુદ-૧૨…

- Advertisement -
Ad image