રથયાત્રાની સાથે સાથે……. by KhabarPatri News July 1, 2019 0 અમદાવાદ : કયા કયા રૂટ પર જગન્નાથજીની રથયાત્રા ફરશે ? ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રાનો સમગ્ર રૂટ ૧૮ કિ.મી ...
૧૪૨ના વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર શાહી મામેરૂં રહ્યું by KhabarPatri News July 1, 2019 0 અમદાવાદ : ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત ૧૪૨મી રથયાત્રા તા.૪થી જૂલાઇએ શહેરમાં નીકળનાર છે ત્યારે તે પહેલાં ભગવાન જગન્નાથજી મંદિરમાં ...
રથયાત્રા દરમિયાન આકર્ષણ જમાવવા અખાડિયનો તૈયાર by KhabarPatri News June 30, 2019 0 અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગામી તા.૪ જુલાઈના રોજ નીકળનારી જગન્નાથજીની ૧૪૨મી ભવ્ય અને પરંપરાગત રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી ...
શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા જારી રહ્યા by KhabarPatri News June 30, 2019 0 અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે અને દિવસ દરમ્યાન બોપલ, સરખેજ, પાલડી, સરસપુર, મેમનગર, ગુરૂકુળ, નારણપુરા, સોલા રોડ, થલતેજ ...
સરસપુરમાં ભારે હર્ષોલ્લાસ વચ્ચે મામેરાના દર્શન કરાયા by KhabarPatri News June 29, 2019 0 અમદાવાદ: અમદાવાદ શહેરમાં આગામી તા.૪થી જૂલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રાને લઇ ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં તૈયારીઓ શરૂ ...
એએમટીએસ બસની સ્થિતિને લઇને ઉઠેલી વ્યાપક ફરિયાદો by KhabarPatri News June 29, 2019 0 અમદાવાદ : અમદાવાદ શહેરમાં એએમટીએસ દ્વારા દોડાવવામાં આવતી બસની હાલત દિનપ્રતિદિન કફોડી અને ખરાબ બની રહી છે. આના કારણે મોટી ...
ખોદકામના કારણે ગર્ભવતી પત્નિને પેટમાં જર્કથી દુખાવો by KhabarPatri News June 29, 2019 0 અમદાવાદ : ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઇ છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રોડ, રસ્તાઓની બિસ્માર સ્થિતિ ...