ગજરાજાની મેડિકલ તપાસ પૂર્ણ : એક હાથણી અનફીટ by KhabarPatri News July 3, 2019 0 અમદાવાદ : શહેરની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રામાં ગજરાજાનું સવિશેષ મહત્વ છે. આવતીકાલે શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા નીકળનાર છે ત્યારે ગજરાજા ...
રાજ્યભરમાં ગુરૂવારે ૧૬૪થી વધુ રથયાત્રા-શોભા યાત્રા હશે by KhabarPatri News July 3, 2019 0 અમદાવાદ : જેની ઉત્સુકતાપૂર્વક શ્રદ્ધાળુઓ રાહ જોઇ રહ્યા હતા તે રથયાત્રા આવતીકાલે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં યોજાનાર છે. ...
અમદાવાદ શહેર રથયાત્રાને લઇને છાવણીમાં ફેરવાયુ છે by KhabarPatri News July 3, 2019 0 અમદાવાદ : ભગવાન જગન્નાથની યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેર છાવણીમાં ફેરવાઇ ...
રથયાત્રાને લઇ ભારે ઉત્સાહ by KhabarPatri News July 3, 2019 0 અમદાવાદ : અભૂતપૂર્વ ઉત્સાહ અને સઘન સુરક્ષા વ્યવસ્થા આવતીકાલે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળવાની છે. રથયાત્રામાં લાખો લોકો જાડાવવા ...
જગન્નાથની રથયાત્રાનો ૧૮ કિમી લાંબો રૂટ…. by KhabarPatri News July 3, 2019 0 અમદાવાદ : ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રાનો સમગ્ર રૂટ ૧૮ કિ.મી જેટલો લાંબો હોય છે. આવતીકાલે ...
રથયાત્રાનુ આકર્ષક શુ ??? by KhabarPatri News July 3, 2019 0 અમદાવાદ : રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે મોટા પ્રમાણમાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. રથયાત્રાને ભવ્ય બનાવવા તમામ આયોજન કરાયું ...
મુખ્યપ્રધાન પહિંદવિધિ કરાવી પ્રસ્થાન કરાવશે by KhabarPatri News July 3, 2019 0 અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઇ પટેલના હસ્તે પહિંદવિધી કરવામાં આવનાર છે. પહિંદવિધી બાદ તેઓ ...