Ahmedabad

નાલંદા – પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑફ ઇન્ડિયા સ્ટુડન્ટ્‌સ ફોરમ લૉન્ચ

અમદાવાદ મેનેજમેન્ટ અસોશિએશન ખાતે તા. ૨૫મી જૂનના રોજ નેશનલ કાઉન્સિલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અતિથિ વિશેષ તરીકે  પ્રદીપ પરમાર (મિનિસ્ટર ઓફ સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત), અનુરાગ બત્રા (ચેરમેન - બિઝનેસ વર્લ્ડ), સુરેશ એન નાયર (ડે. જનરલ મેનેજર,…

એસ્ટ્રોવર્લ્ડ-ભારતનો સૌથી મોટો આધ્યાત્મિક સર્વગ્રાહી આરોગ્ય અને સુખાકારી એક્સ્પો પ્રથમ વખત અમદાવાદમાં ૨૫-૨૬ જૂનના રોજ સિંધુ ભવન બેન્ક્‌વેટ હોલમાં યોજાશે

જેમાં દેશભરમાંથી આવેલ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે તેવા એસ્ટ્રોવર્લ્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરશે, .એસ્ટ્રોવર્લ્ડ એક્ઝિબિશનની આ…

અમદાવાદની રથયાત્રામાં ૨૫૦૦ બોડી ઓન કેમેરાથી પોલીસ નજર રાખશે

રથયાત્રાના રૂટ પર છેલ્લા બે મહિનાથી ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. આ વખતે સમગ્ર રૂટ પર ટીઝર ગનનો પણ…

Tags:

વિદ્યાર્થિનીએ ધોરણ ૧૨ પછી વધુ અભ્યાસ કરવા અમદાવાદ ન જવુ હોવાથી જીવન ટુંકાવ્યું

ભુજ શહેરના પ્રમુખસ્વામિનગરમાં રહેતી અને ધોરણ ૧૨માં અભ્યાસ કરતી યશ્વી ધર્મેન્દ્ર વ્યાસે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.…

Learn N Inspire: આવનારી પેઢીના લીડર અને ઉદ્યમીઓના સર્વગ્રાહી વિકાસ માટે વિઝનરી સ્કૂલોનું નિર્માણ

Learn N Inspire વિઝનરી સ્કૂલ એ મેટામોર્ફોસિસ એન્જિનિયરિંગનો મુખ્ય કાર્યક્રમ છે જે હાલની શાળાઓને સર્વગ્રાહી વિકાસ, સર્વગ્રાહી શિક્ષણ, સર્વગ્રાહી વૃદ્ધિ…

અમદાવાદમાં ચાર શંકમંદો ભાગ્યા છે ત્યાર બાદ તે પોલીસ જ નીકળી

અમદાવાદમાં આગામી ૧ જુલાઈએ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા યોજાશે. જેને પગલે ગૃહમંત્રી પણ શહેરમાં આવવાના હોવાથી પોલીસ કેટલી એલર્ટ છે તે…

- Advertisement -
Ad image