આસારામને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા : અન્ય બે સાથી શિલ્પી અને શરદને પણ ૨૦ વર્ષની સજા by KhabarPatri News April 26, 2018 0 કથિત ધર્મગુરુ એવા આસારામને એક ૧૬ વર્ષની સગીરા પર બળાત્કાર કરવાના કેસમાં દોષીત જાહેર કરીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. ...
અચોક્કસ મુદત અને ભૂખ હળતાળ સાથે અમદાવાદમાં રેલવે કર્મીઓની વિવિધ માંગણીઓને લઈને હળતાળ by KhabarPatri News April 25, 2018 0 પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના રેલવેના કર્મચારીઓએ તેમની કેટલીક માંગણીઓને લઇને મંગળવારે અમદાવાદ ડીઆરએમ કચેરી ખાતે ધરણા-પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવ્યો હતો. ...
૭૫ કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂટ ઓવરબ્રિજ બનશે by KhabarPatri News April 25, 2018 0 અમદાવાદ ખાતે રૂા. ૮૦૦ કરોડના વિકાસ કામોના વિવિધ પ્રજાલક્ષી કામોનું ખાતમુર્હૂત - ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ...
અમદાવાદ ટ્રાફિક પોલીસે કોલમ્બિયા એશિયા હોસ્પિટલ્સના સહયોગથી રોડ સેફ્ટી વીકની ઉજવણી કરી by KhabarPatri News April 25, 2018 0 અમદાવાદ: ટ્રોમાના કેસિસમાં ઘટાડો લાવવા માટેના ઉદ્દેશથી કોલમ્બિયા એશિયા હોસ્પિટલ અમદાવાદે અમદાવાદ ટ્રાફિક પોલિસ સાથે મળીને રોડ સેફ્ટી વીક દરમિયાન ...
અમદાવાદમાં BRTS બસો છેલ્લા પાંચ વર્ષમાં આવક અને ખર્ચની તુલના કરતા ખોટના રસ્તે by KhabarPatri News April 23, 2018 0 અમદાવાદની પ્રજાને ટ્રાન્સપોર્ટની સુવિધા મળી રહે તે માટે કરોડોના ખર્ચે નિર્માણ થયેલી બીઆરટીએસમાં આમદની અઠ્ઠની,ખર્ચા રુપૈયા જેવી દશા થઇ છે. ...
આગામી સમયમાં ધોલેરાને ૩ હજાર કરોડના ખર્ચે વિશ્વનું સર્વશ્રેષ્ઠ સ્માર્ટ સિટી બનાવાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી by KhabarPatri News April 23, 2018 0 આગામી સમયમાં ધોલેરા-અમદાવાદને ટ્વિન સિટી તરીકે વિકસાવાશે અને જેના ભાગરૃપે ધોલેરા-અમદાવાદ વચ્ચે ૮ લેન હાઇ વે પણ બનાવશે તેવી જાહેરાત ...
આમરણ ઉપવાસ આંદોલન પર બેઠેલા પ્રવીણ તોગડીયાએ ઉપવાસ સમેટી લીધા by KhabarPatri News April 21, 2018 0 વિશ્વ હિન્દુ પરિષદના એક વખતનાં કાર્યકારી આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને મહામંત્રી ડૉ. પ્રવિણ તોગડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠ ભણાવવા માટે આમરણાંત ...